શોધખોળ કરો

Shivaji Death Anniversary : શિવાજીએ વિકસાવેલી ગોરિલ્લા યુદ્ધની ટેકનિક શું હતી ? જાણો

આજે બહાદુર છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ છે, જેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો.

Remembering Chhatrapti Shivaji Maharaj On His Death Anniversary: આજે બહાદુર છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ છે, જેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. વર્ષ 1680માં આ દિવસે તેમનું અવસાન થયું હતું. તેમણે રાયગઢ કિલ્લામાં અંતિમ શ્વાસ લીધા હતા. શિવાજી માત્ર એક મહાન યોદ્ધા જ નહીં પરંતુ કુશળ વ્યૂહરચનાકાર પણ હતા. ઈ.સ 1674માં તેમણે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. તે ઘણા વર્ષો સુધી મુઘલ સામ્રાજ્ય સાથે લડ્યા અને ઔરંગઝેબના શાસન વિરૂદ્ધ આક્રમકતાથી લડ્યા. 1674માં 44 વર્ષની વયે તેમનો રાજ્યાભિષેક થયો અને તેઓ છત્રપતિ બન્યા. જાણો શિવજી અને તેમની બહાદુરી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો.

શિવાજી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો

સિંહાસન સંભાળ્યા બાદ શિવાજીને માત્ર 2,000 મરાઠા સૈનિકોની સેના મળી જેને તેમણે 10,000 સૈનિકોમાં પરિવર્તિત કરી. રાજકાજની ભાષા ફારસી હતી જે તેણે મરાઠીમાં બદલી.

શિવાજીએ ગેરિલા યુદ્ધની નવી ટેકનીકોને જન્મ આપ્યો અને તે એકલા હજારો સૈનિકો માટે પૂરતા હતા. તેમને યુદ્ધમાં હરાવવું ખૂબ મુશ્કેલ હતું.

જૂના જમાનાના લોકો માને છે કે, શિવજીનું નામ ભગવાન શિવના નામ પરથી રાખવામાં આવ્યું હતું જ્યારે કેટલાક કહે છે કે, તેમનું નામ સ્થાયી દેવતાના નામ પરથી શિવજી રાખવામાં આવ્યું હતું.

તેઓ હંમેશા મહિલાઓના અધિકારો માટે આગળ આવ્યા. મહિલાઓના સન્માનમાં કોઈ કમી ન રહેવી જોઈએ, તે હંમેશા તેમના રાજ્યમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. તેમના શાસનમાં મહિલાઓને જેલમાં નાખવાની મંજૂરી ન હતી.

શિવાજી મહારાજે અષ્ટ પ્રધાન મંડળની સ્થાપના કરી હતી, જે આઠ અધિકારીઓની પરિષદ હતી. જેણે શિવાજીને વિવિધ રાજકીય અને વહીવટી મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજ મધ્યયુગીન ભારતના પ્રથમ ભારતીય રાજા હોવાનું કહેવાય છે જેમની પોતાની નૌકાદળ હતી. તેમણે 1665માં તેમનું પ્રથમ નૌકા અભિયાન શરૂ કર્યું.

શિવાજી પાસે ઔપચારિક શિક્ષણ ન હતું પરંતુ તેઓ રામાયણ અને મહાભારતનું સારું જ્ઞાન ધરાવતા હતા અને હંમેશા કંઈક નવું શીખવામાં માનતા હતા.

તેઓ ધાર્મિક ભેદભાવની સખત વિરુદ્ધ હતા અને તેમની નૌકાદળમાં દૌલત ખાન અને ઈબ્રાહિમ ખાન જેવા ઘણા બહાદુર સૈનિકો હતા.

 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Embed widget