શોધખોળ કરો

Satya Pal Malik Interview: સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કહ્યું, હું લખીને આપું છું, 2024મા મોદી સરકાર નહીં આવે

Rahul Gandhi Satya Pal Malik Interview: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઈન્ટરવ્યુ લીધો છે. જેમાં તેમણે ખેડૂતો આંદોલન, પુલવામા હુમલો અને અદાણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

Rahul Gandhi Satya Pal Malik Interview: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઈન્ટરવ્યુ લીધો છે. જેમાં તેમણે ખેડૂતો આંદોલન, પુલવામા હુમલો અને અદાણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. આ વાતચીતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું, "શું આ વાતચીતથી ED-CBIની ભાગદોડમાં વધારો થશે?" રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન સત્યપાલ મલિકે કહ્યું કે હું લખીને આપું છું કે મોદી સરકાર હવે નહીં આવે.

જમ્મુ-કાશ્મીર અંગે શું વાત થઈ?
રાહુલ ગાંધીએ પૂછ્યું કે જ્યારે તમે (સત્યપાલ મલિક) જમ્મુ-કાશ્મીરમાં હતા ત્યારે તે ઘણો જટિલ સમય હતો. આ અંગે તમારો શું અભિપ્રાય છે? સત્યપાલ મલિકે કહ્યું કે, તમે બળ કે સેના દ્વારા જમ્મુ-કાશ્મીરને ઠીક નહીં કરી શકો. તમે અહીંના લોકોને જીતને કંઈપણ કરી શકો છો. સમસ્યાના ઉકેલ માટે પહેલા રાજ્યનો દરજ્જો પાછો આપવો જોઈએ.

તેમણે વધુમાં દાવો કર્યો કે કેન્દ્ર સરકારે કદાચ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો એટલા માટે આપ્યો કારણ કે તેઓ વિચારતા હતા કે પોલીસ બળવો કરશે, પરંતુ પોલીસ સરકાર પ્રત્યે વફાદાર રહી છે. તેઓએ (પોલીસ) ઈદના મહિનામાં રજા પણ લીધી ન હતી. આવી સ્થિતિમાં રાજ્યનો દરજ્જો આપીને ચૂંટણી થવી જોઈએ. રાહુલ ગાંધીએ આના પર કહ્યું કે જ્યારે હું જમ્મુ-કાશ્મીર ગયો ત્યારે મને પણ લાગ્યું કે લોકો રાજ્યનો દરજ્જો છીનવી લેવાથી ખુશ નથી. સત્યપાલ મલિકે કહ્યું કે જ્યારે મેં તેમને (કેન્દ્ર સરકાર)ને રાજ્યનો દરજ્જો આપવા કહ્યું તો તેઓએ કહ્યું કે બધું બરાબર છે.

 

પુલવામા પર શું કહ્યું?
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે સત્યપાલ મલિકે કહ્યું કે, હું એમ નથી કહેતો કે તેઓએ (કેન્દ્ર સરકારે) કરાવ્યો, પરંતુ પુલવામામાં તેઓએ તેની અવગણના કરી અને પછી તેનો રાજકીય ઉપયોગ કર્યો. તે આવું એટલા માટે કહી રહ્યો છે કારણ કે તેમનું પાસે ભાષણ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે વોટ આપવા જાઓ તો પુલવામાના શહીદોને યાદ કરજો.

રાહુલ ગાંધીએ આના પર કહ્યું, "જ્યારે મેં પુલવામા વિશે સાંભળ્યું, મને ખબર પડી કે શહીદ એરપોર્ટ પર આવી રહ્યા છે, ત્યારે મારા સુરક્ષાકર્મીએ મને કહ્યું કે એરપોર્ટ ન જાવ, પરંતુ મેં કહ્યું કે હું જાઉં છું." મને એરપોર્ટ પર એક રૂમમાં બંધ કરી દીધો. શહીદો આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હતા. જ્યારે હું લડીને રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે મને લાગ્યું કે આખો શો સજાવવામાં આવી રહ્યો છે." પછી સત્યપાલ મલિકે કહ્યું કે પીએમ મોદીને શ્રીનગર જવું જોઈતું હતું.

સત્યપાલ મલિકે કહ્યું કે પુલવામામાં સીઆરપીએફના જવાનો એ કારણે શહીદ થયા હતા કારણ કે તેઓએ પાંચ એરક્રાફ્ટ માંગ્યા હતા. એરક્રાફ્ટ મેળવવા માટેની અરજી ચાર મહિના સુધી ગૃહ મંત્રાલયમાં અટવાયેલી રહી. ગૃહ મંત્રાલયે આ વાતને ફગાવી દીધી હતી. આ કારણોસર આ લોકો જમીન માર્ગે ગયા હતા. તેમણે કહ્યું કે વિસ્ફોટક સામગ્રી પાકિસ્તાનથી આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala | ચૂંટણી પૂર્ણ થતાં જ રૂપાલા જયરાજસિંહને મળવા પહોંચ્યા | શું થઈ વાતચીત?Navsari News | નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતાBharat Sutariya Vs Kacnhadiya | થેંક્યું ન બોલી શકે એવાને ભાજપે ટિકિટ આપી, પત્ર લખી કહ્યું થેંક યુHun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભડકાનું કારણ શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Chips Packets:  એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું
Chips Packets: એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું
Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના
Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
Embed widget