શોધખોળ કરો

Satya Pal Malik Interview: સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કહ્યું, હું લખીને આપું છું, 2024મા મોદી સરકાર નહીં આવે

Rahul Gandhi Satya Pal Malik Interview: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઈન્ટરવ્યુ લીધો છે. જેમાં તેમણે ખેડૂતો આંદોલન, પુલવામા હુમલો અને અદાણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

Rahul Gandhi Satya Pal Malik Interview: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઈન્ટરવ્યુ લીધો છે. જેમાં તેમણે ખેડૂતો આંદોલન, પુલવામા હુમલો અને અદાણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. આ વાતચીતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું, "શું આ વાતચીતથી ED-CBIની ભાગદોડમાં વધારો થશે?" રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન સત્યપાલ મલિકે કહ્યું કે હું લખીને આપું છું કે મોદી સરકાર હવે નહીં આવે.

જમ્મુ-કાશ્મીર અંગે શું વાત થઈ?
રાહુલ ગાંધીએ પૂછ્યું કે જ્યારે તમે (સત્યપાલ મલિક) જમ્મુ-કાશ્મીરમાં હતા ત્યારે તે ઘણો જટિલ સમય હતો. આ અંગે તમારો શું અભિપ્રાય છે? સત્યપાલ મલિકે કહ્યું કે, તમે બળ કે સેના દ્વારા જમ્મુ-કાશ્મીરને ઠીક નહીં કરી શકો. તમે અહીંના લોકોને જીતને કંઈપણ કરી શકો છો. સમસ્યાના ઉકેલ માટે પહેલા રાજ્યનો દરજ્જો પાછો આપવો જોઈએ.

તેમણે વધુમાં દાવો કર્યો કે કેન્દ્ર સરકારે કદાચ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો એટલા માટે આપ્યો કારણ કે તેઓ વિચારતા હતા કે પોલીસ બળવો કરશે, પરંતુ પોલીસ સરકાર પ્રત્યે વફાદાર રહી છે. તેઓએ (પોલીસ) ઈદના મહિનામાં રજા પણ લીધી ન હતી. આવી સ્થિતિમાં રાજ્યનો દરજ્જો આપીને ચૂંટણી થવી જોઈએ. રાહુલ ગાંધીએ આના પર કહ્યું કે જ્યારે હું જમ્મુ-કાશ્મીર ગયો ત્યારે મને પણ લાગ્યું કે લોકો રાજ્યનો દરજ્જો છીનવી લેવાથી ખુશ નથી. સત્યપાલ મલિકે કહ્યું કે જ્યારે મેં તેમને (કેન્દ્ર સરકાર)ને રાજ્યનો દરજ્જો આપવા કહ્યું તો તેઓએ કહ્યું કે બધું બરાબર છે.

 

પુલવામા પર શું કહ્યું?
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે સત્યપાલ મલિકે કહ્યું કે, હું એમ નથી કહેતો કે તેઓએ (કેન્દ્ર સરકારે) કરાવ્યો, પરંતુ પુલવામામાં તેઓએ તેની અવગણના કરી અને પછી તેનો રાજકીય ઉપયોગ કર્યો. તે આવું એટલા માટે કહી રહ્યો છે કારણ કે તેમનું પાસે ભાષણ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે વોટ આપવા જાઓ તો પુલવામાના શહીદોને યાદ કરજો.

રાહુલ ગાંધીએ આના પર કહ્યું, "જ્યારે મેં પુલવામા વિશે સાંભળ્યું, મને ખબર પડી કે શહીદ એરપોર્ટ પર આવી રહ્યા છે, ત્યારે મારા સુરક્ષાકર્મીએ મને કહ્યું કે એરપોર્ટ ન જાવ, પરંતુ મેં કહ્યું કે હું જાઉં છું." મને એરપોર્ટ પર એક રૂમમાં બંધ કરી દીધો. શહીદો આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હતા. જ્યારે હું લડીને રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે મને લાગ્યું કે આખો શો સજાવવામાં આવી રહ્યો છે." પછી સત્યપાલ મલિકે કહ્યું કે પીએમ મોદીને શ્રીનગર જવું જોઈતું હતું.

સત્યપાલ મલિકે કહ્યું કે પુલવામામાં સીઆરપીએફના જવાનો એ કારણે શહીદ થયા હતા કારણ કે તેઓએ પાંચ એરક્રાફ્ટ માંગ્યા હતા. એરક્રાફ્ટ મેળવવા માટેની અરજી ચાર મહિના સુધી ગૃહ મંત્રાલયમાં અટવાયેલી રહી. ગૃહ મંત્રાલયે આ વાતને ફગાવી દીધી હતી. આ કારણોસર આ લોકો જમીન માર્ગે ગયા હતા. તેમણે કહ્યું કે વિસ્ફોટક સામગ્રી પાકિસ્તાનથી આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
Embed widget