શોધખોળ કરો

પ્લાઝ્મા થેરાપી શું છે? કેવી રીતે થશે કોરોના વાયરસની સારવાર?

આ અગાઉ સાર્સ અને મર્સમાં પણ પ્લાઝ્મા થેરાપીથી સારવાર કરવામાં આવી હતી.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 176 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 1272 પર પહોંચી ગઇ છે. કોરોના વધતા કેસને ધ્યાનમાં રાખીને પ્લાઝ્મા ટ્રાન્સમિશનની ગુજરાતને મંજૂરી મળી ગઇ છે. સિવિલ અને SVP હોસ્પિટલમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, તમારામાંથી ઘણા ઓછા લોકો જાણે છે કે પ્લાઝ્મા ટ્રીટમેન્ટ અને થેરાપી શું છે. આ અગાઉ સાર્સ અને મર્સમાં પણ પ્લાઝ્મા થેરાપીથી સારવાર કરવામાં આવી હતી. વાસ્તવમાં પ્લાઝ્મા ટ્રીટમેન્ટનું નામ ભલે પ્રથમવાર સાંભળવામાં આવી રહ્યું હોય પરંતુ આ કોઇ નવી રીત નથી. આ 130 વર્ષ અગાઉ એટલે કે 1890માં જર્મનીના ફિઝિયોલોજીસ્ટ એમિલ વોન બેહિંગે શોધી હતી. આ માટે તેમને નોબેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ મેડિસિન ક્ષેત્રમાં પ્રથમ નોબેલ હતું.કેન્દ્ર સરકારે ગુજરાત,  તમિલનાડુ, દિલ્હી, કેરલ, પંજાબ, મહારાષ્ટ્રને  પ્લાઝ્મા થેરાપીથી સારવાર કરવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીને આ રીતથી સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓની પ્લાઝમા પ્રયોગથી સારવાર કરવામાં આવશે. વાસ્તવમાં આપણું લોહી ચાર ચીજોથી બનેલું છે. રેડ બ્લડ સેલ, વાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા, જેમાંથી પ્લાઝ્મા લોહીનું તરલ હિસ્સો છે. જેની મદદથી જરૂરત પડવા પર એન્ટીબોડી બને છે. કોરોના અટેક બાદ શરીર વાયરસથી લડવાનું શરૂ કરે છે. આ લડાઇ એન્ટીબોડી લડે છે જે પ્લાઝ્માની મદદથી જ બને છે. જો શરૂર પર્યાપ્ત એન્ટી બોડી બનાવી લે છે તો કોરોના હારી જાય છે. દર્દી સ્વસ્થ થયા બાદ પણ એન્ટીબોડી પ્લાઝ્મા સાથે શરીરમાં રહે છે જેને ડોનેટ કરી શકાય છે. જેને એકવખત કોરોના થઇ જાય છે અને બાદમાં સ્વસ્થ થઇ જાય છે તો તેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે. આ એન્ટીબોડી તેને ઠીક કરવામાં મદદ કરે છે. એવો વ્યક્તિ રક્તદાન કરે છે.  તેમના લોહીમાંથી પ્લાઝ્મા કાઢવામાં આવે છે અને પ્લાઝ્મામાં આવેલા એન્ટીબોડી જ્યારે કોઇ અન્ય દર્દીના શરીરમાં નાખવામાં આવે છે તો બીમાર દર્દીમાં આ એન્ટીબોડી પહોંચી જાય છે અને જેને સ્વસ્થ થવામાં મદદ મળે છે. એક વ્યક્તિમાંથી કાઢેલા પ્લાઝ્માની મદદથી બે લોકોની સારવાર સંભવ થાય છે. કોરોના નેગેટિવ આવ્યાના બે સપ્તાહ બાદ તે પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે.
પ્લાઝ્મા થેરાપીથી ચીનમાં કેટલાક દર્દીઓથી ફાયદો થયો હતો. ત્રણ ભારતીય અમેરિકન દર્દીઓને પણ આનાથી ફાયદો થયો હોવાના સમાચાર છે. હાલમાં ભારતમાં ICMR અને  DGCI ટ્રાયલ કરી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર
Hun To Bolish : હું તો બોલીશ : મધ્યાહન ભોજન કોણે બનાવ્યું ભ્રષ્ટાચારનું માધ્યમ?
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Embed widget