શોધખોળ કરો

હૉમ આઇસૉલેશનને ખતમ કરવાનો યોગ્ય સમય ક્યારે હોય છે? આ ગાઇડલાઇનને અપનાવવી જોઇએ દરેક કોરોનાના દર્દીએ......

સામાન્ય અને મધ્યમ લક્ષણ વાળા દર્દીઓને સામાન્ય રીતે હૉમ ક્વૉરન્ટાઇન કરવા કરવાની સલાહ આપવામા આવે છે. સારી રિક્વરી માટે સેલ્ફ આઇસૉલેશનની સુવિધાનુ હોવુ જરૂરી છે. પરંતુ ક્વૉરન્ટાઇન ખતમ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? હૉમ ક્વૉરન્ટાઇન કે આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?

નવી દિલ્હીઃ કોરોના વાયરસની તપાસમાં પૉઝિટીવ આવનારા મોટાભાગના દર્દીઓ હૉમ ક્વૉરન્ટાઇન થઇને ઠીક થઇ જાય છે. કૉવિડ-19ના તમામ કેસોમાં હૉસ્પીટલમાં દાખલ થવાની જરૂર નથી હોતી. હૉમ ક્વૉરન્ટાઇનનો અર્થ એવો સમય છે જ્યારે પૉઝિટીવ દર્દી ખુદને ઘરમાં ડૉક્ટરની સલાહ લઇને તમામ સાવધાનીઓ અને પ્રૉટોકોલનુ પાલન કરતા આઇસૉલેટ કરી લે. સામાન્ય અને મધ્યમ લક્ષણ વાળા દર્દીઓને સામાન્ય રીતે હૉમ ક્વૉરન્ટાઇન કરવા કરવાની સલાહ આપવામા આવે છે. સારી રિક્વરી માટે સેલ્ફ આઇસૉલેશનની સુવિધાનુ હોવુ જરૂરી છે. પરંતુ ક્વૉરન્ટાઇન ખતમ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? હૉમ ક્વૉરન્ટાઇન કે આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?

હૉમ આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?
કૉવિડ-19ના દર્દીઓને ઠીક થવામાં 14 દિવસ લાગી શકે છે. દર્દીઓને હૉમ ક્વૉરન્ટાઇન પીરિયડ ખતમ થઇ શકે છે, જો કમ સે કમ 14-17 દિવસ લક્ષણો દેખાતા નીકળી ગયા છે. વાયરસની તપાસમાં પહેલીવાર પૉઝિટીવ થયાના 10 દિવસ બાદ એસિમ્પટૉમેટિક દર્દી ક્વૉરન્ટાઇનમાંથી બહાર આવી શકે છે. પરંતુ સારુ એ રહેશે કે ડૉક્ટર પાસે આઇસૉલેશન ખતમ કરવા વિશે યોગ્ય સમય માટે પુછી લો.

ક્વૉરન્ટાઇનની અવધિ અને તેને ખતમ કરવા માટે યોગ્ય સમય તમારા લક્ષણોની તીવ્રતા અને પ્રકાર પર નિર્ભર કરી શકે છે. સંક્રમણનુ સામાન્ય રીતે ઉત્કૃષ્ટ નિશાન તાવ હોય છે. 24 કલાકના અંતરાલમાં RT-PCRની બે નેગેટિવ રિપોર્ટ હોવુ એક સંકેત તરીકે હોય છે કે શખ્સ કોરોનાથી ઠીક થઇ ગયો છે, અને હૉમ ક્વૉરન્ટાઇન ખતમ કરી શકે છે.1

દર્દીઓને ઠીક થવામાં 14 દિવસ લાગી શકે છે......
હૉમ આઇસૉલેશનની પીરિયડ 14 દિવસનો માનવામાં આવે છે કેમકે વિશેષણોનુ માનવુ છે કે આ સમય વાયરસને ખતમ થવા માટે મહત્વપૂર્ણ છે. એઇમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા જણાવે છે કે -  આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલુ છે કે સામાન્ય કેસોમાં વાયરસ છ  કે સાત દિવસ બાદ મરી જાય છે. તેમને એ પણ કહેવુ છે કે RT-PCR ટેસ્ટના રિઝલ્ટ હજુ પણ પૉઝિટીવ આવી શકે છે, જો આ વાયરલના જથ્થાને ઉઠાવે. ધ્યાન રાખો કે કમજોર ઇમ્યૂનિટી વાળા લોકોનો આઇસૉલેશન પીરિયડ સામાન્ય લોકોની તુલલાનામાં વધુ લાંબો હોઇ શકે છે, અને વધુ તપાસની જરૂર પડી શકે છે. પહેલીવાર લક્ષણો દેખાવવાથી લઇને 17 દિવસ પુરા થવા પર એક શખ્સ પોતાના કામ કે અન્ય રૂટીનમાં સામેલ થઇ શકે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget