શોધખોળ કરો

હૉમ આઇસૉલેશનને ખતમ કરવાનો યોગ્ય સમય ક્યારે હોય છે? આ ગાઇડલાઇનને અપનાવવી જોઇએ દરેક કોરોનાના દર્દીએ......

સામાન્ય અને મધ્યમ લક્ષણ વાળા દર્દીઓને સામાન્ય રીતે હૉમ ક્વૉરન્ટાઇન કરવા કરવાની સલાહ આપવામા આવે છે. સારી રિક્વરી માટે સેલ્ફ આઇસૉલેશનની સુવિધાનુ હોવુ જરૂરી છે. પરંતુ ક્વૉરન્ટાઇન ખતમ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? હૉમ ક્વૉરન્ટાઇન કે આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?

નવી દિલ્હીઃ કોરોના વાયરસની તપાસમાં પૉઝિટીવ આવનારા મોટાભાગના દર્દીઓ હૉમ ક્વૉરન્ટાઇન થઇને ઠીક થઇ જાય છે. કૉવિડ-19ના તમામ કેસોમાં હૉસ્પીટલમાં દાખલ થવાની જરૂર નથી હોતી. હૉમ ક્વૉરન્ટાઇનનો અર્થ એવો સમય છે જ્યારે પૉઝિટીવ દર્દી ખુદને ઘરમાં ડૉક્ટરની સલાહ લઇને તમામ સાવધાનીઓ અને પ્રૉટોકોલનુ પાલન કરતા આઇસૉલેટ કરી લે. સામાન્ય અને મધ્યમ લક્ષણ વાળા દર્દીઓને સામાન્ય રીતે હૉમ ક્વૉરન્ટાઇન કરવા કરવાની સલાહ આપવામા આવે છે. સારી રિક્વરી માટે સેલ્ફ આઇસૉલેશનની સુવિધાનુ હોવુ જરૂરી છે. પરંતુ ક્વૉરન્ટાઇન ખતમ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? હૉમ ક્વૉરન્ટાઇન કે આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?

હૉમ આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?
કૉવિડ-19ના દર્દીઓને ઠીક થવામાં 14 દિવસ લાગી શકે છે. દર્દીઓને હૉમ ક્વૉરન્ટાઇન પીરિયડ ખતમ થઇ શકે છે, જો કમ સે કમ 14-17 દિવસ લક્ષણો દેખાતા નીકળી ગયા છે. વાયરસની તપાસમાં પહેલીવાર પૉઝિટીવ થયાના 10 દિવસ બાદ એસિમ્પટૉમેટિક દર્દી ક્વૉરન્ટાઇનમાંથી બહાર આવી શકે છે. પરંતુ સારુ એ રહેશે કે ડૉક્ટર પાસે આઇસૉલેશન ખતમ કરવા વિશે યોગ્ય સમય માટે પુછી લો.

ક્વૉરન્ટાઇનની અવધિ અને તેને ખતમ કરવા માટે યોગ્ય સમય તમારા લક્ષણોની તીવ્રતા અને પ્રકાર પર નિર્ભર કરી શકે છે. સંક્રમણનુ સામાન્ય રીતે ઉત્કૃષ્ટ નિશાન તાવ હોય છે. 24 કલાકના અંતરાલમાં RT-PCRની બે નેગેટિવ રિપોર્ટ હોવુ એક સંકેત તરીકે હોય છે કે શખ્સ કોરોનાથી ઠીક થઇ ગયો છે, અને હૉમ ક્વૉરન્ટાઇન ખતમ કરી શકે છે.1

દર્દીઓને ઠીક થવામાં 14 દિવસ લાગી શકે છે......
હૉમ આઇસૉલેશનની પીરિયડ 14 દિવસનો માનવામાં આવે છે કેમકે વિશેષણોનુ માનવુ છે કે આ સમય વાયરસને ખતમ થવા માટે મહત્વપૂર્ણ છે. એઇમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા જણાવે છે કે -  આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલુ છે કે સામાન્ય કેસોમાં વાયરસ છ  કે સાત દિવસ બાદ મરી જાય છે. તેમને એ પણ કહેવુ છે કે RT-PCR ટેસ્ટના રિઝલ્ટ હજુ પણ પૉઝિટીવ આવી શકે છે, જો આ વાયરલના જથ્થાને ઉઠાવે. ધ્યાન રાખો કે કમજોર ઇમ્યૂનિટી વાળા લોકોનો આઇસૉલેશન પીરિયડ સામાન્ય લોકોની તુલલાનામાં વધુ લાંબો હોઇ શકે છે, અને વધુ તપાસની જરૂર પડી શકે છે. પહેલીવાર લક્ષણો દેખાવવાથી લઇને 17 દિવસ પુરા થવા પર એક શખ્સ પોતાના કામ કે અન્ય રૂટીનમાં સામેલ થઇ શકે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ
IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
Embed widget