શોધખોળ કરો

હૉમ આઇસૉલેશનને ખતમ કરવાનો યોગ્ય સમય ક્યારે હોય છે? આ ગાઇડલાઇનને અપનાવવી જોઇએ દરેક કોરોનાના દર્દીએ......

સામાન્ય અને મધ્યમ લક્ષણ વાળા દર્દીઓને સામાન્ય રીતે હૉમ ક્વૉરન્ટાઇન કરવા કરવાની સલાહ આપવામા આવે છે. સારી રિક્વરી માટે સેલ્ફ આઇસૉલેશનની સુવિધાનુ હોવુ જરૂરી છે. પરંતુ ક્વૉરન્ટાઇન ખતમ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? હૉમ ક્વૉરન્ટાઇન કે આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?

નવી દિલ્હીઃ કોરોના વાયરસની તપાસમાં પૉઝિટીવ આવનારા મોટાભાગના દર્દીઓ હૉમ ક્વૉરન્ટાઇન થઇને ઠીક થઇ જાય છે. કૉવિડ-19ના તમામ કેસોમાં હૉસ્પીટલમાં દાખલ થવાની જરૂર નથી હોતી. હૉમ ક્વૉરન્ટાઇનનો અર્થ એવો સમય છે જ્યારે પૉઝિટીવ દર્દી ખુદને ઘરમાં ડૉક્ટરની સલાહ લઇને તમામ સાવધાનીઓ અને પ્રૉટોકોલનુ પાલન કરતા આઇસૉલેટ કરી લે. સામાન્ય અને મધ્યમ લક્ષણ વાળા દર્દીઓને સામાન્ય રીતે હૉમ ક્વૉરન્ટાઇન કરવા કરવાની સલાહ આપવામા આવે છે. સારી રિક્વરી માટે સેલ્ફ આઇસૉલેશનની સુવિધાનુ હોવુ જરૂરી છે. પરંતુ ક્વૉરન્ટાઇન ખતમ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? હૉમ ક્વૉરન્ટાઇન કે આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?

હૉમ આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?
કૉવિડ-19ના દર્દીઓને ઠીક થવામાં 14 દિવસ લાગી શકે છે. દર્દીઓને હૉમ ક્વૉરન્ટાઇન પીરિયડ ખતમ થઇ શકે છે, જો કમ સે કમ 14-17 દિવસ લક્ષણો દેખાતા નીકળી ગયા છે. વાયરસની તપાસમાં પહેલીવાર પૉઝિટીવ થયાના 10 દિવસ બાદ એસિમ્પટૉમેટિક દર્દી ક્વૉરન્ટાઇનમાંથી બહાર આવી શકે છે. પરંતુ સારુ એ રહેશે કે ડૉક્ટર પાસે આઇસૉલેશન ખતમ કરવા વિશે યોગ્ય સમય માટે પુછી લો.

ક્વૉરન્ટાઇનની અવધિ અને તેને ખતમ કરવા માટે યોગ્ય સમય તમારા લક્ષણોની તીવ્રતા અને પ્રકાર પર નિર્ભર કરી શકે છે. સંક્રમણનુ સામાન્ય રીતે ઉત્કૃષ્ટ નિશાન તાવ હોય છે. 24 કલાકના અંતરાલમાં RT-PCRની બે નેગેટિવ રિપોર્ટ હોવુ એક સંકેત તરીકે હોય છે કે શખ્સ કોરોનાથી ઠીક થઇ ગયો છે, અને હૉમ ક્વૉરન્ટાઇન ખતમ કરી શકે છે.1

દર્દીઓને ઠીક થવામાં 14 દિવસ લાગી શકે છે......
હૉમ આઇસૉલેશનની પીરિયડ 14 દિવસનો માનવામાં આવે છે કેમકે વિશેષણોનુ માનવુ છે કે આ સમય વાયરસને ખતમ થવા માટે મહત્વપૂર્ણ છે. એઇમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા જણાવે છે કે -  આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલુ છે કે સામાન્ય કેસોમાં વાયરસ છ  કે સાત દિવસ બાદ મરી જાય છે. તેમને એ પણ કહેવુ છે કે RT-PCR ટેસ્ટના રિઝલ્ટ હજુ પણ પૉઝિટીવ આવી શકે છે, જો આ વાયરલના જથ્થાને ઉઠાવે. ધ્યાન રાખો કે કમજોર ઇમ્યૂનિટી વાળા લોકોનો આઇસૉલેશન પીરિયડ સામાન્ય લોકોની તુલલાનામાં વધુ લાંબો હોઇ શકે છે, અને વધુ તપાસની જરૂર પડી શકે છે. પહેલીવાર લક્ષણો દેખાવવાથી લઇને 17 દિવસ પુરા થવા પર એક શખ્સ પોતાના કામ કે અન્ય રૂટીનમાં સામેલ થઇ શકે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget