શોધખોળ કરો

કોરોનાની ત્રીજી લહેર કેટલી ઘાતક હશે અને કેવી રીતે પોતાને સુરક્ષિત રાખશો ? જાણો શું કહે છે એક્સપર્ટ

સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વિજય રાઘવને ત્રીજી લહેરની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેર આવશે.  તેના માટે વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે જેથી આ નવા કોરોના સ્ટ્રેન સામે લડી શકાય.

નવી દિલ્હી:  કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આજે દેશમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે, કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનથી લઈ દવા, બેડની અછત વર્તાઈ છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વિજય રાઘવને બુધવારે ત્રીજી લહેરની પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેર આવશે.  તેના માટે વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે જેથી આ નવા કોરોના સ્ટ્રેન સામે લડી શકાય. સાથે રસીકરણને પણ ગતિ આપવી પડશે. 


તેમણે કહ્યું કે,  નવા કોરોના સ્ટ્રેન સામે લડવા વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આપણે નવી લહેરની તૈયારી કરી દેવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વેક્સિન અપગ્રેડ કરવાની સાથે સર્વેલન્સની પણ જરૂર પડશે. વધુ સાવધાની રાખવી પડશે. એ વાતનો ઈનકાર ના કરી શકાય કે ત્રીજી લહેર દરમિયાન શું સ્થિતિ હશે. તેમણે કહ્યું કે અમે રાજ્ય સરકારોને જરૂરી પગલા લેવા માટે સૂચના આપી છે. યૂકે વેરિએન્ટની અસર હવે ઓછી થઈ રહી છે અને નવા વેરિએન્ટની અસર જોવા મળી રહી છે.


ત્રીજી લહેર કેટલી ઘાતક ?

કોરોનાની ત્રીજી લહેર વિશે એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં ડૉક્ટર અજિત સિન્હાએ કહ્યું કે, તે સમય સુધીમાં કોરોના પોતાને પરિવર્તિત કરી શકે છે. એવામાં તેની શું અસર થશે તેના વિશે કંઇ કહી શકાઈ નહીં. તેમણે કહ્યું કે, બીજા તબક્કામાં શું સ્થિતિ સર્જાઈ છે તે કોઈથી છુપાયેલી નથી. બીજા તબક્કામાં બેડ, પરિવહન સહિતની અનેક સમસ્યાઓ આવી. ઓક્સિજનના અભાવનું સંકટ છે, અનેક નિષ્ફળતાઓ આવી છે.

અજિત સિંહા વધુમાં જણાવ્યું કે, જો આરોગ્ય સેવાઓ મજબૂત રાખવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે. જો લોકોએ બેદરકારી દાખવી ન હોત તો કોરોનાની બીજી લહેર આટલી બધી ઘાતક ન હોત. લોકો માસ્ક વગર ફરવા લાગ્યા, ગંભીરતા ન લીધી. જો આ માનસિકતા યથાવત્ રહે તો ચોક્કસ ત્રીજી લહેર ખૂબજ ઘાતક બની શકે છે.

ત્રીજી લહેરમાં કેવી રીતે બચશો ?

ડો.અજિત સિન્હાએ કહ્યું હતું કે, કોરોના સમયે લોકોને એકમાત્ર વસ્તુ વચાવી શકે છે, તે છે કોરોના વિશે લોકોમાં જાગૃતિ. લોકોએ માસ્ક પહેરવા જોઈએ અને સતત સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. આ સાથે,  બીજા તબક્કા દરમિયાન સરકાર પણ સમજી ગઈ છે કે, એવામાં સરકાર મહામારીને ગંભીરતાથી લઈને તૈયાર રહે છે અને મેડિકલ જ નહીં પરંતુ પેરામેડિકલ સપોર્ટ સિસ્ટમ્સ બનાવે છે, તો જ આ પડકારોને પહોંચી શકાશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget