શોધખોળ કરો

Coronavirus: શું આપ કોરોના વાયરસને માત આપી ચૂક્યા છો? તો જાણો આ ટેસ્ટ આપે ક્યારે કરાવવા જોઇએ?

Coronavirus: શોધકર્તાનું કહેવું છે કે, આપના બ્લડ અને ઇમ્યૂન સિસ્ટમમાં કેટલીક ઓળખ હોય છે. જે બતાવે છે કે, કેટલા હદ સુધી આપનું શરીર વાયરસથી પ્રભાવિત થયું છે. ઉદાહરણ તરીકે જો આપ ગંભીર રીતે સંક્રમિત છો તો ટેસ્ટ અને સ્કેન મહત્વપૂર્ણ હોય છે.

Coronavirus: શોધકર્તાનું કહેવું છે કે, આપના બ્લડ અને ઇમ્યૂન સિસ્ટમમાં કેટલીક ઓળખ હોય છે. જે બતાવે છે કે, કેટલા હદ સુધી આપનું શરીર વાયરસથી પ્રભાવિત થયું છે. ઉદાહરણ તરીકે જો આપ ગંભીર રીતે સંક્રમિત છો તો ટેસ્ટ અને સ્કેન મહત્વપૂર્ણ હોય છે.

કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં ખૂબ ઝડપથી સંક્રમણ ફેલાઇ રહ્યું છે.નિષ્ણાંત લોકોની સલાહ છે કે, સંક્રમિત થયેલા લોકોએ રિકવરીના એક મહિના બાદ વેક્સિન લઇ લેવી જોઇએ. તેમજ સ્વાસ્થ્યની સારસંભાળ લે. તેમજ શરીરમાં થતાં બદલાવનું મોનિટરિંગ કરે. એટલા માત્ર તપાસમાં નેગેટિવ આવ્યા બાદ પણ ટેસ્ટની સલાહ આપવામાં આવે છે.

 કોવિડ-19થી રિકવર થયા બાદ ક્યો ટેસ્ટ કરાવવો જરૂરી?

આપણી ઇમ્યૂન સિસ્ટમ મજબૂતથી વાયરસ સામે લડે છે. પરંતુ કેટલાક કેસમાં વાયરસના સંક્રમણનો લોડ ઓછા થયા બાદ પણ શરીરમાં લાંબા સમય સુધી તેના સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. જેના પગલે તે શરીરના કેટલાક મહત્વના અંગોને પણ નુકસાન પહોંચાડે છે અને અપ્રત્યક્ષ રીતે ઇમ્યૂન સિસ્ટમને પણ બાધિત કરે છે.

શોધકર્તાનું કહેવું છે કે. કોરોના વાયરસથી રિકવરી બાદ સીટી સ્કેન કરાવવું હિતાવહ છે. જેનાથી ખ્યાલ આવે છે કે સંક્રમણ કેટલું છે અને ક્યાં સુધી રિકવર થયું છે.

igG એન્ટીબોડી ટેસ્ટ: સંક્રમિત થયા બાદ શરીર સહાયક એન્ટીબોજી જનરેટ કરે છે. જે ભવિષ્યમાં થતાં સંક્રમણને રોકે છે. એન્ટીબોડી લેવલનું નિધારણ ન માત્ર ઇમ્યૂન આધારિત સુરક્ષાને સમજવામાં આપની મદદ કરે છે. પરંતુ આ ખાસ તે સમયે મદદરૂપ થાય છે જ્યારે પ્લાજ્મા ડોનેશનના લાયક આપ બની ગયા હો. સામાન્ય રીતે એન્ટીબોડી ક્રિએટ થતાં 2 સપ્તાહનો સમય લાગે છે. એટલા માટે સૂંપૂર્ણ રિકવરી માટે રાહ જુઓ.જો આપ પ્લાજ્મા ડોનેટ કરવા ઇચ્છતા હો તો એક મહિનાની અંદર ટેસ્ટ કરાવો અને આ આ ડોનેશન માટેનો આદર્શ સમય છે.

CBC ટેસ્ટ: કમ્પ્લિટ બ્લડ કાઉન્ટ એક પ્રાથમિક ટેસ્ટ છે. જે રક્ત કોશિકાના વિભિન્ન પ્રકાર જેવી કે સફેદ રક્ત કોશિકા, લાલ રક્ત કોશિકા, પ્લેટલેટસને માપે છે અને એક સમજ આપે છે કે, આપની કોરોના વાયરસની સામે કેવી સારી પ્રતિક્રિયા છે.એક રીતે આપે વધુ ઉપાય માટે માર્ગદર્શન કરી શકે છે. જેની સાજા થયા બાદ આપને જરૂર રહે છે.

કોલેસ્ટ્રોલ ટેસ્ટ: વાયરસના સંક્રમણ બાદ ક્લોટિંગનું જોખમ રહે છે. તેથી કોવિડ-19ના સંક્રમણમાં આ ટેસ્ટ પણ હવે જરૂરી છે.  

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
Embed widget