શોધખોળ કરો

દેશમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડ 86 હજાર નવા કેસ, અત્યાર સુધીમાં 40 લાખ લોકો સંક્રમિત

દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 86,432 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,089 લોકોના મોત થા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. દુનિયામાં સૌથી ઝડપથી સંક્રમણ ભારતમાં ફેલાઈ રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 86,432 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,089 લોકોના મોત થા છે. દેશમાં હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 40 લાખને પાર પહોંચી છે. દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 40 લાખ 23 હજાર થઈ ગઈ છે. જેમાંથી 69,561 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 8 લાખ 46 હજાર થઈ છે અને 31 લાખ 7 હજાર લોકો સ્વસ્થ થયા છે. સંક્રમણના સક્રિય કેસની સંખ્યાની તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા આશરે ત્રણ ગણી વધારે છે. ICMR મુજબ, કોરોના વાયરસના 54 ટકા કેસ 18 વર્ષથી 44 વર્ષની ઉંમરના લોકોના છે પરંતુ કોરોના વાયરસથી થતા 51 ટકા મોત 60 વર્ષ અને તેમના વધારે ઉંમરના લોકોમાં થયા છે. 4 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 4 કરોડ 77 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 11 લાખ સેમ્પલ ટેસ્ટ કાલે કરવામાં આવ્યા હતા. પોઝિટિવ રેટ 7 ટકા ઓછો છે. કુલ સ્વસ્થ થયેલા દર્દીઓમાં 30 ટકા બે રાજ્યો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં છે. દેશના જે 10 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશમાં કોવિડ 19 સ્વસ્થ થવાનો દર વધારે છે, તેમાં દિલ્હી 89 ટકા, બિહાર 88 ટકા, તમિલાનાડુ 86 ટકા, પશ્ચિમ બંગાળ 83 ટકા, રાજસ્થાન 82 ટકા અને ગુજરાત 81 ટકા સામેલ છે. રાહતની વાત એ છે કે મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.73 ટકા થયો છે. એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તેનો દર પણ ઘટીને 21 ટકા થયો છે. રિકવરી રેટ 77 ટકા થયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
Embed widget