શોધખોળ કરો

દેશમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડ 86 હજાર નવા કેસ, અત્યાર સુધીમાં 40 લાખ લોકો સંક્રમિત

દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 86,432 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,089 લોકોના મોત થા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. દુનિયામાં સૌથી ઝડપથી સંક્રમણ ભારતમાં ફેલાઈ રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 86,432 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,089 લોકોના મોત થા છે. દેશમાં હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 40 લાખને પાર પહોંચી છે. દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 40 લાખ 23 હજાર થઈ ગઈ છે. જેમાંથી 69,561 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 8 લાખ 46 હજાર થઈ છે અને 31 લાખ 7 હજાર લોકો સ્વસ્થ થયા છે. સંક્રમણના સક્રિય કેસની સંખ્યાની તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા આશરે ત્રણ ગણી વધારે છે. ICMR મુજબ, કોરોના વાયરસના 54 ટકા કેસ 18 વર્ષથી 44 વર્ષની ઉંમરના લોકોના છે પરંતુ કોરોના વાયરસથી થતા 51 ટકા મોત 60 વર્ષ અને તેમના વધારે ઉંમરના લોકોમાં થયા છે. 4 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 4 કરોડ 77 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 11 લાખ સેમ્પલ ટેસ્ટ કાલે કરવામાં આવ્યા હતા. પોઝિટિવ રેટ 7 ટકા ઓછો છે. કુલ સ્વસ્થ થયેલા દર્દીઓમાં 30 ટકા બે રાજ્યો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં છે. દેશના જે 10 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશમાં કોવિડ 19 સ્વસ્થ થવાનો દર વધારે છે, તેમાં દિલ્હી 89 ટકા, બિહાર 88 ટકા, તમિલાનાડુ 86 ટકા, પશ્ચિમ બંગાળ 83 ટકા, રાજસ્થાન 82 ટકા અને ગુજરાત 81 ટકા સામેલ છે. રાહતની વાત એ છે કે મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.73 ટકા થયો છે. એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તેનો દર પણ ઘટીને 21 ટકા થયો છે. રિકવરી રેટ 77 ટકા થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
કોમી એકતાની મિસાલ: યુપીના આ મંદિરમાં મુસ્લિમ સંભાળે છે કરોડોનો હિસાબ! આજ સુધી નથી થઈ કોઈ ચોરી
કોમી એકતાની મિસાલ: યુપીના આ મંદિરમાં મુસ્લિમ સંભાળે છે કરોડોનો હિસાબ! આજ સુધી નથી થઈ કોઈ ચોરી
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Embed widget