શોધખોળ કરો

મોદી સરકારે એ.સી, કૂલર ચલાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવા માટે લોકોને આપી સલાહ ? જાણો કઈ વાતોનું રાખવું ધ્યાન ?

કોરોના વાયરસના ખતરા વચ્ચે સરકારે ઘરોમાં કૂલર , પંખા અને એસીના ઉપયોગ માટે ગાઈડલાઈન બહાર પાડી છે.

નવી દિલ્હી: દેશમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને ગરમી પણ વધી રહી છે, એવામાં લોકોમાં એસી, કૂલર અને પંખાનો ઉપયોગ કરવાને લઈ ડર, શંકા અને અધુરી માહિતી પરેશાન કરી રહી છે કે, શું તેના ઉપયોગથી કોરોનાનો ખતરો વધી શકે ? હવે સરકારે આ શંકા અને ડર દૂર કરવા માટે ઘરોમાં કૂલર , પંખા અને એસીના ઉપયોગને લઈ ગાઈડલાઈન બહાર પાડી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પંખો કે એસી-કૂલર ચલાવો ત્યારે રૂમની બારી થોડી ખુલી રાખો. તેનાથી હવા દ્વારા ચેપ થવાની સંભાવના ઘટશે. ઓફિસ, હોસ્પિટલ અને મોટા સેટ -અપવાળી અન્ય જગ્યાઓ માટે, અશુદ્ધ હવા બહાર કાઢવા અને ફ્રેશ હવા અંદર આવે તેવી વ્યવસ્થા રાખો. આ માર્ગદર્શિકા ભારતની હીટિંગ, રેફ્રિજરેટિંગ અને એર કંડિશનિંગ એન્જિનિયર્સ સોસાયટી (ISHRAE) ની મદદથી તૈયાર કરવામાં આવી છે. 1981 માં બનેલ અને 41 શહેરોમાં હાજર આ સોસાયટી સાથે સંકળાયેલા 29 હજાર એન્જિનિયરો છે. (ISHRAE)એ ચીનનાં 100 શહેરોમાં થયેલા અભ્યાસનો હવાલો આપ્યો હતો, દાવો કર્યો હતો કે વધારે તાપમાન પર હવાથી સંક્રમણ ઘટી શકે છે. હવાથી ચેપ ન ફેલાય તે માટે બહારની હવા અંદર આવે અને અંદરની હવાને બહાર કાઢવી જરૂરી છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે, એસીનું તાપમાન 24 થી 30 ડિગ્રી રાખો. ભેજ ઘટાડવા માટે ઓરડાના તાપમાનને 24 થી 30 ડિગ્રી રાખો. જો ગરમી લાગે છે તો પછી પંખો પણ ચલાવો, જેથી રૂમમાં ઠંડક ફેલાય. વિંડોને સહેજ ખોલો જેથી કુદરતી હવાની આવન જાવન ચાલુ રહે. -કુલરને બહારની ફ્રેશ હવા મળવી જોઈએ, બાકીનું પાણી બહાર કાઢી નાખો, ઓરડાની બારીઓને સહેજ ખુલ્લી રાખો જેથી કુલરથી બનેલો ભેજ બહાર નીકળી શકે.  કુલરની નિયમિત સફાઈનું ધ્યાન રાખો. - પંખાનો ઉપયોગ કરતી  વખતે બારીઓ ખુલ્લી રાખવી અને એક્ઝોસ્ટ ફેન પણ ચલાવો, જેથી વેન્ટિલેશન રહે. (ISHRAE) અનુસાર, 7-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં હવાથી સંક્રમણ સૌથી વધુ છે. કોરોના વાયરસ 4 ડિગ્રી સેલ્સિયસ પર 14 દિવસ સુધી જીવીત રહી શકે છે. જ્યારે 20-24 ડિગ્રી પર સંક્રમણની ગતિ ઓછી થવા લાગે છે. 30 ડિગ્રી પર તે વધુ ઘટાડો થાય છે. 37 ડિગ્રી પર એક દિવસ જીવીત રહે છે. જો વાયરસ 56 ડિગ્રી એચ.જી. હોય તો 30 મિનિટ સુધી વાયરસ જીવંત રહી શકે છે. ગરમીમાં વધારો થતાં ચેપની ગતિમાં પણ તીવ્ર ઘટાડો થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Embed widget