શોધખોળ કરો

આ રાજ્યમાં લોકડાઉનના કારણે દારૂ ના મળતાં 7 લોકોનો આપઘાત, રાજ્ય સરકારે ઓનલાઈન દારૂ વેચવાનો કરવો પડ્યો નિર્ણય

કેરળમાં દારૂ ન મળવાથી પરેશાન થઈને રવિવારે બે લોકોએ આત્મહત્યા કરી હતી.

નવી દિલ્હીઃ ભારતમાં કોરનાને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉનના કારણે કેરળમાં દારૂનું વેચાણ બંધ હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારમાં આત્મહત્યાના મામલા સામે આવવા લાગ્યા હતા. રાજ્યમાં કોરોના વાયરસથી 1 વ્યક્તિનું મોત થયું છે, જેની સામે લોકડાઉનના કારણે દારૂ ન મળવાના કારણે સાત લોકોએ આત્મહત્યા કરી છે. જે બાદ મુખ્યમંત્રી પિ વિજયને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને ડોક્ટરોની ચિઠ્ઠી બાદ લોકોને દારૂ આપવાનો આદેશ કર્યો છે. કેરળમાં દારૂ ન મળવાથી પરેશાન થઈને રવિવારે બે લોકોએ આત્મહત્યા કરી હતી. જે બાદ કેરળ સરકારે આવા લોકોને નશામુક્તિ કેન્દ્રમાં સારવાર આપવાનું કહ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, અચાનક દારૂ મળવાનું બંધ થઈ જતાં સામાજિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. જેના કારણે સરકાર દારૂના ઓનલાઈન વેચાણ અંગે વિચારી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, ત્રિશૂર જિલ્લાના કોડંગલૂરના સુનીશ નામના વ્યક્તિએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ સુનીશ દારૂ ન મળવાથી પરેશાન થઈ ગયો હતો. જેના કારણે મોડી રાતે ઘરેથી નીકળીને નદીમાં કૂદી ગયો હતો. આ ઉપરાંત એક વ્યક્તિએ છેલ્લા બે દિવસથી દારૂ ન મળવાના કારણે આફટર શેવ લોશન પી લીધું હતું. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજાએ રવિવારે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસના 20 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે બાદ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 181 થઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Embed widget