શોધખોળ કરો

દેશના આ 129 જિલ્લા રેડ ઝોન જાહેર, 3 મે પછી પણ લોકડાઉનમાં નહીં મળે રાહત, જાણો સંપૂર્ણ યાદી

ભારતમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 31,322 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1007 લોકોએ જીવ ગુમાવ્યો છે.

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાયરસને રોકવા માટે ડૉક્ટર્સ સતત કામ કરી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 31,322 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1007 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 7,696 લોકો સ્વસ્થ થઈ ગયા છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, 300થી વધારે જિલ્લામાં હજુ સુધી સંક્રમણનો કોઈ મામલો સામે નથી આવ્યો અને જે 129 જિલ્લામાં કોવિડ-19ના વધારે મામલા સામે આવ્યા છે તેને હૉટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. હોટસ્પોટ જાહેર કરવામાં આવેલા જિલ્લામાંથી સંક્રમણ બહાર ન ફેલાય તેના પર સરકાર પૂરુ ધ્યાન આપી રહી છે. હોટસ્પોટ જાહેર કરાયેલા જિલ્લા
  • આંધ્રપ્રદેશઃ કુર્નુલ, ગંટૂર, નેલ્લોર, પ્રકાશમ, ક્રિષ્ના, વાયએસઆર, વેસ્ટ ગોદાવરી, ચિત્તોર, વિશાખાપટ્ટનમ, ઈસ્ટ ગોદાવરી, અનંતપુર
  • બિહારઃ અનંતપુર
  • ચંદીગઢઃ ચંદીગઢ
  • છત્તીસગઢઃ કોરબા
  • દિલ્હીઃ સાઉથ, સાઉથ ઈસ્ટ, શાહદરા, વેસ્ટ, નોર્થ, સેન્ટ્રલ, ન્યૂ દિલ્હી, ઈસ્ટ, સાઉથ વેસ્ટ
  • ગુજરાતઃ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ
  • હરિયાણાઃ નુહ, ગુરુગ્રામ, પરવલ, ફરિદાબાદ
  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગર, બાંદીપોરા, બારામુલ્લા, જમ્મુ, ઉધમપુર, કુપવાડા
  • કર્ણાટકઃ બેંગલુરુ અર્બન, મસુરી, બેલગાવી
  • કેરળઃ કન્નુર, એર્નાકુલમ, કાસરગોડ, માલાપુરમ, પઠાણમથીયા
  • મધ્યપ્રદેશઃ ઈન્દોર, ભોપાલ, ખારગાઉ, ઉજ્જૈન, હોશંગાબાદ
  • મહારાષ્ટ્રઃ મુંબઈ, પુણે, થાણે, નાગપુર, સાંગલી, અહેમદનગર, યવતમાલ, ઔરંગાબાદ, બુલધાણા, મુંબઈ સબઅર્બન, નાશિક
  • ઓડિશાઃ ખોરધા
  • પંજાબઃ એસએએસ નગર, શહીદ ભગતસિંહ નગર, જાલંધર, પઠાણકોટ
  • રાજસ્થાનઃ જયપુર, ટોંક, જોધપુર, બાંસવાડા, કોટા, ઝૂંઝનુ, જેસલમેર, ભીલવાડા, બિકાનેર, જાલવર, ભરતપુર
  • તમિલનાડુઃ ચેન્નઈ, તિરુચિરાપલ્લી, કોયંબતૂર, તિરુનેલવેલી, ઈરોડ, વેલ્લોર, ડિંડીગુલ, વિલ્લુપુરમ, તિરુપુર, થાની, નમક્કાલ, ચેંગલપટ્ટુ, મદુરાઈ, તતીકોરન, કરુર, વિરુધુનગર, કન્યાકુમારી, કુડાલોર, થિરુવેલ્લુર, થિરુવરુર, સેલમ, નાગાપટ્ટનમ
  • તેલંગાણાઃ હૈદરાબાદ, નિઝામાબાદ, વ્રાંગલ અર્બન, રંગા રેડ્ડી, જોગુલાંબા ગડવાલ,  મચ્છલ-મલકાર્જગિરી, કરીમનગર, નિર્મલ
  • ઉત્તરપ્રદેશઃ આગ્રા, ગૌતમ બુદ્ધ નગર, મેરઠ, લખનઉ, ગાઝિયાબાદ, શહારનપુર, શામલી, ફિરોઝાબાદ, મોરાદાબાદ
  • ઉત્તરાખંડઃ દેહરાદૂન
  • પશ્ચિમ બંગાળઃ કોલકાતા, હાવડા, મદિનાપુર ઈસ્ટ, 24 પરગના નોર્થ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget