શોધખોળ કરો

કોરોનાના કારણે નોકરી શોધનારાઓનુ શું થશે, નવા વેરિએન્ટથી ભરતી પર શું થશે અસર, જાણો મહત્વના સમાચાર

મોટાભાગના ક્ષેત્રોના અધિકારીઓ અને કર્મચારીઓ (73 ટકા)નુ માનવુ છે કે કૉવિડ-19ની કોઇ નવી લહેરના કારણે ભરતી પ્રક્રિયા પર કોઇ પ્રતિકુળ અસર નહીં પડે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે નોકરી શોધનારા લોકો માટે એક રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોના મહામારીથી બહાર આવ્યા બાદ મોટાભાગના ક્ષેત્રોના અધિકારીઓ અને કર્મચારીઓ (73 ટકા)નુ માનવુ છે કે કૉવિડ-19ની કોઇ નવી લહેરના કારણે ભરતી પ્રક્રિયા પર કોઇ પ્રતિકુળ અસર નહીં પડે. એક સર્વેક્ષણમાં આ જાણકારી આપવામાં આવી છે. 

સર્વેક્ષણમાં જાણકારી આપવામાં આવી છે કે દેશભરમાં કૉવિડ-19ના કેસોમાં આવી રહેલા ઘટાડાની વચ્ચે 73 ટકા ઉત્તરદાત્તાઓનુ મનવુ છે કે સંક્રમણની કોઇપણ નવી લહેરની તમામ ક્ષેત્રોમાં ભરતી પર કોઇ પ્રતિકુળ અસર નહીં પડે, જ્યારે 27 ટકા ઉત્તરદત્તા ભવિષ્ય વિશે નિશ્ચિત ન હતા, જીનિયસ કન્સલ્ટન્ટ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ જાણકારી આપવામાં આવી છે. 

કોની કોની વચ્ચે કરવામાં આવ્યો સર્વે - 
આ સર્વેક્ષણ, બેન્કિંગ અને નાણાંકીય, એન્જિનીયરિંગ, શિક્ષણ, એફએમસીજી, આતિત્થ, માનવ સંશંધાન સમાધાન, આઇટી, આઇટીઇએસ અને બીપીઓ, લૉઝિસ્ટિક્સ, વિમૂડીકરણ, મીડિયા, તેલ અને ગેસ, ફાર્મા સહિતના જુદાજુદા ક્ષેત્રોના 1,468 અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ઓનલાઇન કરવામાં આવ્યો. આ ઉપરાંત સર્વેક્ષણથી જાણવા મળ્યુ કે 69 ટકાથી વધુ ઉત્તરદાતાઓનો વાયરસના નવા વેરિએન્ટ આવવાથી નોકરીની અસુરક્ષાની ભાવના વધવાની આશંકા નથી. એવુ પુછવા પર કે શું નવા વેરિએન્ટનો ડર વધુ હાનિકારક હોઇ શકે છે, 71 ટકાથી વધુએ કહ્યું કે એટલો ગંભીર નહીં હોય. 

આ પણ વાંચો.......... 

Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી

યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?

શેન વોર્નના નિધન બાદ કુંબલેએ જણાવ્યું, વોર્ન પોતાના મિત્રોનું કઈ રીતે ધ્યાન રાખતો, વાંચો મજેદાર કિસ્સો

VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો

24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન

Horoscope Today 6 March 2022: આજે છે વિનાયક ચતુર્થી, ગણપતિની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો તમામ રાશિનું રાશિફળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget