શોધખોળ કરો

Covid-19: નવરાત્રિ અને દિવાળીમાં લોકોની ખુશીમાં ખલેલ ન પડે તે માટે PM મોદી આજે કરશે આ કામ, જાણો વિગત

પીએમ મોદી ટ્વિટ દ્વારા લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવી રાખવા, હાથની સ્વચ્છતા અંગેના મુખ્ય સંદેશોની સાથે ઓછા ખર્ચવાળું અસરદાર અભિયાન શરૂ કરવાની અપીલ કરશે.

નવી દિલ્હીઃ કોરોના સંકટ દરમિયાન ઉચિત વ્યવહાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વિટના માધ્યમથી આજે એક જન આંદોલન અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાન આગામી તહેવારો અને શિયાળાની મોસમને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીનું માનવું છે કે દેશમાં તહેવારોની સીઝન આવવાની છે. આ સ્થિતિમાં કોરોનાના મામલા ન વધે તે માટે વધારે જાગૃતિની જરૂર છે. પીએમ મોદી ટ્વિટ દ્વારા લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવી રાખવા, હાથની સ્વચ્છતા અંગેના મુખ્ય સંદેશોની સાથે ઓછા ખર્ચવાળું અસરદાર અભિયાન શરૂ કરવાની અપીલ કરશે. પ્રધાનમંત્રી ટ્વિટ બાદ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને રાજ્ય સરકારો દ્વારા આ કાર્યને લઈ યોજના લાગુ કરવા માટે તમામ દ્વારા એક કોરોના પ્રતિજ્ઞા લેવામાં આવશે. કોરોનાના વધારે મામલાવાળા જિલ્લામાં તેનો પ્રસાર રોકવાનો લક્ષ્ય નિર્ધારીત કરાશે. દરેક નાગરિક માટે સરળ અને આસાનાથી સમજી શકાય તેવા સંદેશ પ્રસારિત કરાશે. તમામ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી સમગ્ર દેશમાં પ્રચાર-પ્રસાર કરાશે. જાહેર સ્થળો પર બેનર કે પોસ્ટર લાગવાશે. કાર્યકર્તા અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને જોડવા, સરકારી પરિસરોમાં હોર્ડિંગ, વોલ પેઇન્ટિંગ, ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ લગાવવા, સંદેશને ઘર સુધી પહોંચાડવા સ્થાનિક તથા રાષ્ટ્રીય સ્તરે પ્રભાવિતોને સામેલ કરવા, નિયમિત જગૃતતા માટે મોબાઈલ વાન ચલાવવી, ઓડિયો સંદેશ, બ્રોશર વહેંચવા,  કોવિડ સંદેશ ચલાવવા માટે સ્થાનિક કેબલ ઓપરેટરોને પ્રેરિત કરવા સહિત વિવિધ મીડિયામાં અભિયાન ચલાવાશે. તહેવારોની સીઝનમાં કોરોના લોકોની ખુશીમાં વિધ્ન ન પાડે તેથી સજાગતા અને જાગૃતિ બની રહે તેમ પ્રધાનમંત્રી ઈચ્છે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારતમાં શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા બની સૌથી મોટો પડકાર, કેવી રીતે દેશમાં ઉભી થશે રોજગારીની તકો
ભારતમાં શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા બની સૌથી મોટો પડકાર, કેવી રીતે દેશમાં ઉભી થશે રોજગારીની તકો
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
Embed widget