શોધખોળ કરો

Corona Update: રસી શોધાવા છતાં કોરોનાથી વહેલો છૂટકારો નહીં, જાણો કેટલા વર્ષ સુધી રહેશે

ફાઈઝર સાથે કોરોનાની રસી વિકસાવનારી બાયોએનટેકના સીઈઓ ઉગુર સાહિને જણાવ્યું છે કે કોરોના મહામારીથી દુનિયાને વહેલા છૂટકારો નહીં મળે. આ વાયરસ એક દાયકા સુધી આપણી વચ્ચે રહેશે.

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની ગતિ ધીમી પડી છે. આ દરમિયાન કેટલાક દેશોમાં રસીકરણની શરૂઆત થઈ છે. ભારતમાં પણ ટૂંક સમયમાં કોરોના રસી આપવામાં આવી શકે છે અને આ માટે તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. ફાઈઝર સાથે કોરોનાની રસી વિકસાવનારી બાયોએનટેકના સીઈઓ ઉગુર સાહિને જણાવ્યું છે કે કોરોના મહામારીથી દુનિયાને વહેલા છૂટકારો નહીં મળે. આ વાયરસ એક દાયકા સુધી આપણી વચ્ચે રહેશે. આ સપ્તાહે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ઉગુર સાહિનને આ વાઈરસની ડેડલાઈન સંબંધે સવાલ પૂછાયો હતો. કોરોના વાયરસથી છૂટકારો મેળવી દુનિયામાં ફરીથી ક્યારે જીવન સામાન્ય થશે તેવો સવાલ સાહિનને કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આપણે 'નોર્મલ' એટલે કે 'સામાન્ય જીવન'ની નવી વ્યાખ્યા કરવાની જરૂર છે. આગામી ૧૦ વર્ષ સુધી વાયરસ આપણી સાથે જ રહેશે. બાયોએનટેકની રસી અમેરિકાની દિગ્ગજ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝર સાથે વિકસાવવામાં આવી છે અને બ્રિટન અને અમેરિકા સહિત ૪૫થી વધુ દેશોમાં તેના ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. સાહિને જણાવ્યું કે, અંદાજે ૬ સપ્તાહના સમયમાં બ્રિટનમાં આવેલા કોરોના વાઈરસના નવા પ્રકાર માટે પણ તેમની રસી એડજસ્ટ થવાની સંભાવના છે. તેમણે ટેક્નોલોજીને ટાંકીને જણાવ્યું કે, મેસેન્જર ટેક્નોલોજીની સુંદરતા એ છે કે આપણે પ્રત્યક્ષ રીતે રસીનું એન્જિનિયરિંગ શરૂ કરી શકીએ છીએ, જે સંપૂર્ણપણે આ નવા મ્યુટેશનની કોપી બનાવી શકે છે. આપણે માત્ર છ સપ્તાહમાં નવી રસી ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. તેમણે જણાવ્યું કે, આપણે સામાન્ય જીવનની વ્યાખ્યા બદલવાની જરૂર છે. નવા પ્રકાર સામે પણ રસી અસરકારક રહેશે. રાશિફળ 27 ડિસેમ્બરઃ મેષ, કન્યા, તુલા રાશિવાળા આજના દિવસે આ વાતોનું રાખો ધ્યાન, જાણો આજનું રાશિફળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget