શોધખોળ કરો

Covaxin vs Covishield: બંને વેક્સિનમાં શું ફરક છે? આખરે કઇ વેક્સિન વધુ અસરકારક છે જાણો

હાલ દેશમાં એક બાજુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ કોરોનાના સામે લડવા માટે વેક્સિનેશન જોરશોરથી ચાલી રહ્યું છે. હાલ દેશમાં કોવેક્સિન અને કોવીશીલ્ડ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરૂ મળતા આ વેકિસનનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ બંને વેક્સિનમાં કઇ વધુ અસરકારક છે અને કેવી રીતે શરીર પર અસર કરે છે જાણીએ

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ ભારતમાં કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ડીજીજીઆના ડાયરેક્ટર વીજી સોમાનીએ સીરમ ઇન્સ્ટીટ્યૂટની  કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સીના ઉપયોગની મંજૂરીની જાહેરાત કર્યાં બાદ હાલ દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. તો  આ બંને વેક્સિનમાં કઇ વધુ અસરકારક છે અને કેવી રીતે શરીર પર અસર કરે છે જાણીએ

બંને વેક્સિનને મંજૂરી આપનાર ભારત પહેલો દેશ

DCGIના નિર્ણયની સાથે ભારત દુનિયાનો પહેલો એવો દેશ છે.જેમને સૌથી પહેલા બે વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. બને વેક્સિન 2થી 8 ડિગ્રી તાપમાનની વચ્ચે  સ્ટોર કરાય છે. વીજી સોમાનીએ કહ્યું કે, ઇમરજન્સી ઉપયોગ માટે અપાયેલી બંને વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે.

1 વર્ષના રિસર્ચ બાદ મળી વેક્સન

લગભગ એક વર્ષના રિસર્ચ બાદ દેશને બે કોરોનાની વેક્સિન મળી છે. બાયોટેરની કોવેક્સિન સંપૂર્ણ સ્વદેશી છે. જે હૈદરાબાદ લેબ તૈયાર થઇ છે. તો કોવિશીલ્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેજેનેકાએ મળીને તૈયાર કરી છે. જે સીરમ ઇન્સ્ટૂટ્યૂટમાં તૈયાર થઇ છે.

 બંનેમાંથી કોવેક્સિન અને કોવિશિલ્ડના ટ્રાયલમાં 23,745 અને 22,500 પહેલા તબક્કામાં સામેલ થયા હતા. સીરમ ઇન્સ્ટૂયટમાં તૈયાર થયેલી કોવિશીલ્ડના બીજા ટ્રાયલમાં 70.4 ટકા અસરદાર જોવા  મળી. જ્યારે બાયોટેકની કોવેક્સિનના ટ્રાયલમાં 100 ટકા અસર જોવા મળી.

 

કોવેક્સિન કેવી રીતે કરે છે કામ

પહેલા કોવેક્સિનની વાત કરીઓ તો આ વેક્સિનન સંપૂર્ણ સ્વદેશી છે. આ કોવેક્સિનને કોવિડ-19ના વાયરસ નિષ્ક્રિય કરીને બનાવવામાં આવી છે. જે લોકોને નુકસાન પહોંચાડ્યાં વિના જ કોરોના સંક્રમણ વિરૂદ્ધ લડવામાં મદદ કરે છે. સંક્રમણ સમયે એન્ટીબોડી બનાવીને વાયરસ સામે લડે છે.

 ઓક્સફર્ડ અને એસ્ટ્રેજેનેકાની કોવિશીલ્ડને વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જે બિલકુલ અલગ જ ટેકનિક છે. ચિમ્પાઝીમાં જોવા મળતાં શરદીના સંક્રમણના અડેનોવાયરસનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. અડોનો વાયરસ એક આનુવંશિક સામગ્રી SARS-CoV-2 કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનના માધ્યમથી વાયરસ શરીરની કોશિકામાં પ્રવેશ કરે છે. કોવિશીલ્ડ વેક્સિન શરીરમાં પ્રતિરક્ષા પ્રણાલીને કોરોના સંક્રમણથી બચવા માટે પ્રતિરોધક તંત્ર બનાવવામાં મદદ કરેછે. કોવિશીલ્ડને ઇબોલા વાયરસથી લડનાર વેક્સિનની જેમ બનાવાય છે.

બંને વેક્સિનમાંથી કઇ વેક્સિન અસરકારક

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, બંને વેક્સિન કોરોના વાયરસ સામે લડવામાં વધુ અસરકારક છે. ટ્રાયલના પરિણામના આધારે કોવિશીલ્ડ વૈક્સિન 70થી90 ટકા અસરકારક છે. કોવેક્સિનની વાત કરીએ તો વેક્સિના ત્રીજા ફેઝના ટ્રાયલની વાત કરીએ તો 81 ટકા અસરકાર જોવા મળી છે. બને વેક્સિનને સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવી રહી છે. બંને વેક્સિનન રાખવા માટે 2થી8 ડિગ્રીના સામાન્ય તાપમાનની જરૂર પડે છે.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget