શોધખોળ કરો

કોરોનાની રીએન્ટ્રી થતાં દિલ્હી બાદ આ મોટા રાજ્યોમાં પણ માસ્ક રિટર્ન, નહીં પહેરવા પર કરાશે દંડ, જાણો

કોરોના સ્પીડ રાજ્યમાં વધી રહેલી હોવાના કારણે કૉવિડ અંગે પાબંદીઓ અને નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. પંજાબ સરકારે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવુ ફરજિયાત કરી દીધુ છે.

ચંદીગઢઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધતા હડકંપ મચી ગયો છે, અને જુદીજુદા રાજ્યોની સરકારો એક્શનમા આવી ગઇ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગઇકાલે બેઠક કરીને સરકારે મોટો નિર્ણય લેતા ફેસ માસ્કને રિટર્ન કર્યુ છે, નહીં પહેરનાર પર 500 રૂપિયાના દંડની જોગવાઇ કરી છે, હવે આ કડીમાં પંજાબ સરકારે પણ મોટો ફેંસલો કર્યો છે. 

કોરોના સ્પીડ રાજ્યમાં વધી રહેલી હોવાના કારણે કૉવિડ અંગે પાબંદીઓ અને નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. પંજાબ સરકારે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવુ ફરજિયાત કરી દીધુ છે. ગુરુવારે જાહેર કરાયેલી અધિસૂચનામાં કહેવામા આવ્યુ છે કે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં હોવાથી તેને ધ્યાનમાં રાખતા પંજાબના લોકોને સૂચિત કરવામા આવે છે કે સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્કનુ ઉપયોગ કરવો ફરજિયાત છે. 

દિલ્હી બાદ હવે પંજાબ સરકારે પણ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવુ અનિવાર્ય કરી દીધુ છે. આ પહેલાં દિલ્હી સરકારે માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ લેવાનું શરુ કર્યું હતુ.

છેલ્લાં 24 કલાકમાં 2380 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 4 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાના નવા કેસોમાં 3 રાજ્યો સૌથી આગળ છે, જેમાં દિલ્હી, યૂપી અને હરિયાણાનો સમાવેશ થાય છે. આ સિવાય હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા જીલ્લામાં માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યુ છે.દિલ્હીમાં 24 કલાકમાં 1009 કેસ, હરિયાણામાં 310 અને યુપીમાં 168 કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો....... 

IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો

હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર

તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો

સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે

ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget