શોધખોળ કરો

દેશમાં 15 મે સુધીમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળશે, રોજ 5000થી વધારેના મોતનો અંદાજ, જાણો કોણે કર્યો આ દાવો

વધારાના 3,29,000 મોત થવાનો અંદાજે 12 એપ્રિલથી 1 ઓગસ્ટની વચ્ચે લગાવવામાં આવી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર મેના મધ્ય સુધીમાં પીક પર પહોંચી જશે. અમેરિકામાં રિસર્ચમાં કોરોનાથી મોતનો રોજનો આંકડો 5600 રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. તેને મતલબ એ થયો કે દેશમાં એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે ત્રણ લાખ લોકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવશે. રિસર્ચ વોશિંગ્ટન યૂનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટરિક્સ, એન્ડ એવોલ્યૂશેન તરફથી કરવામાં આવ્યું છે.

કોરોનાથી મોતના આંકડા મેની મધ્યમાં ટોચ પર હશે

આ વર્ષે 15 એપ્રિલ સુધી પ્રકાશિત રિસર્ચમાં મહામારીની બીજી લહેરમાં નિયંત્રમ મેળવવા માટે ભારતના રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન પર આશા જાગી છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, ભારતમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ આવનારા સપ્તાહમાં ખરાબ થવા જઈ રહી છે. રિસર્ચ માટે તેમણે ભારતમાં મોત અને સંક્રમણના હાલના દરનું મૂલ્યાંકન કર્યું છે અને અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે 10 મેના રોજ કોરોનાને કારણે ભારતમાં રોજ મોતનો આંકડો સૌથી ટોચ પર પહોંચી 5600 થઈ જશે.

વોશિંગ્ટન યૂનિવર્સિટીના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

વધારાના 3,29,000 મોત થવાનો અંદાજે 12 એપ્રિલથી 1 ઓગસ્ટની વચ્ચે લગાવવામાં આવી રહ્યા છે. વોશિંગ્ટન યૂનિવર્સિટીના રિસર્ચ અનુસાર સપ્ટેમ્બર 2020ના મધ્યથી ફેબ્રુઆરી 2021 સુધી ભારતમાં કોરોનાનો રોજના કેસની સંખ્યામાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પરંતુ દેશમાં આ પ્રવૃત્તિથી ઉંધી અસર એ સમયે જોવા મળી જ્યારે એપ્રિલમાં કોરોના વાયરસના કેસમાં અસામાન્ય ઉછાળો જોવા મળ્યો. કોરોના વાયરસના રોજના કેસ વિતેલા વર્ષ સપ્ટેમ્બરમાં ટોચ પર હતા તેનાથી બેગણા વધી ગયા છે.

એપ્રિલના પ્રથમ અને બીજા સપ્તાહની વચ્ચે નવા કરોનાના કેસનો આંકડો 71 ટકા સુધી વદી ઘયો છે અને કોવિડ-19 નિયમોનું પાલન કરવાને કારણે રોજ મોતના આંકડામાં 55 ટકાનો ઉછાળો આવ્યો છે. વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં એપ્રિલ મધ્ય સુધીમાં કોરોના મહામારીના કારણએ મોત પાંચમું સૌતી મોટું કારણ હશે. રિસર્ચમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે, ભારતમાં 24 ટકા લોકો આ વર્ષે 12 એપ્રિલ સુધી કોરોના વાયરસના સંપર્કમાં આવી ચૂક્યા છે. પરંતુ નિષ્ણાંતોએ ભારતમાં ઇમરજન્સી ઉપોયગ માટે મંજૂરી કરવામાં આવેલ કોરોના રસી પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રિપોર્ટ અનુસાર, જુલાઈ અંત સુધી 85,600 લોકોના જીવ એકલા રાષ્ટ્રવ્યાપી રસીકરણને કારણા બચી જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 50 ગેરકાયદેસર પ્રવાસીઓની કરી અટકાયત, 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
Ahmedabad: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 50 ગેરકાયદેસર પ્રવાસીઓની કરી અટકાયત, 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime: સામાન્ય બોલાચાલીમાં યુવકી હથિયારથી કરાઈ હત્યા, જાણો શું છે મામલો?Mahakumbh 2025: મહાકુંભમાં મહાસ્નાન | Watch VideoUK News:ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ, 19 હજારથી વધુ માઈગ્રન્ટને કરાયા ડિપોર્ટ | Abp AsmitaDwarka Congress News:ભાણવડમાં કોંગ્રેસમાં ભંગાણ, આ દિગ્ગજ ઉમેદવારે આપ્યો ભાજપને ટેકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 50 ગેરકાયદેસર પ્રવાસીઓની કરી અટકાયત, 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
Ahmedabad: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 50 ગેરકાયદેસર પ્રવાસીઓની કરી અટકાયત, 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
ધોરાજીમાં પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે સરકારી વાહનનો કરાયો ઉપયોગ, વીડિયો વાયરલ
ધોરાજીમાં પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે સરકારી વાહનનો કરાયો ઉપયોગ, વીડિયો વાયરલ
Kidney Damage Causes: કિડની ખરાબ હોવા પર રાત્રે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો
Kidney Damage Causes: કિડની ખરાબ હોવા પર રાત્રે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો
ગાઝાને લઇને   ઈજિપ્ત-જોર્ડને ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, હવે અમેરિકા શું કરશે?
ગાઝાને લઇને ઈજિપ્ત-જોર્ડને ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, હવે અમેરિકા શું કરશે?
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Embed widget