શોધખોળ કરો

કોરોના સામાન્ય ફ્લૂ છે, વેક્સિનની જરૂર નથી,PM મોદી નામે કરાયેલા દાવા અંગે સરકારે શું કરી સ્પષ્ટતા

સોશિયલ મીડિયા પર કોવિડની બીમારી અને વેક્સિનેશન મુદ્દે એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વેક્સિનેશન વિશે શું દાવો કરવામાં આવી રહ્યો છે જાણીએ

Fact check:કોરોનાની મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર કોવિડ-19ને લઇને અનેક પોસ્ટ વાયરલ થતી રહે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કોવિડને માત્ર સામાન્ય ફ્લૂ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

કોરોનાની મહામારીમાં કોવિડની વેક્સિનથી માંડીને તેના ઇલાજ અને વાયરસના સંક્રમણ ફેલવવાના મુદ્દે અનેક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. હાલ આવો જ એક વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ  વીડિયોમાં  દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોવિડ માત્ર એક સામાન્ય ફ્લૂ છે, જેના માટે વેક્સિનેશન જરૂરી નથી.

વાયરલ વીડિયોમાં શું થઇ રહ્યો દાવો
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોરોના વાયરસ ઘાતક નથી. તે માત્ર એક સામાન્ય ફ્લૂ છે. જેથી કોવિડની વેક્સિન લેવાની જરૂર નથી., કોવિડ એક સામાન્ય ફ્લૂ હોવાથી માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ રાખવાની કે માસ્ક પહેરવાની જરૂર નથી. આ વેક્સિનથી જેટલા લોકો મરી રહ્યાં કોવિડની નથી મરતા. ખુદ પ્રધાનમંત્રીએ લાલકિલો પરથી  કહ્યું કે, આ બીમારીથી મરનારની સંખ્યા 10 લાખમાંથી માત્ર 84 છે. કોવિડ ફ્લૂથી પણ સામાન્ય સામાન્ય બીમારી છે”

શું છે વાયરલ વીડિયોનું સત્ય
સોશિયલ મીડિયા પર વાયરલ આવા વીડિયોને  ભારત સરકારની વેબસાઇટ પ્રેસ ઇન્ફર્મશન બ્યુરોની ફેકચેક ટીમ ચેક કરે છે. આવી સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં સત્ય કેટલું છે તે જાણવા માટે તપાસ કરે છે. તો આ મામલે પણ ફેકચેક ટીમે તથ્યોને જાણીને ખુલાસો કર્યો છે કે, આ વીડિયો તદન ગલત છે. કોરોના વાયરસના સંક્રમણથી થતી બીમારી સામાન્ય ફ્લૂ નથી. જો યોગ્ય સાવધાનીના પગલા  ન લેવામાં આવે તો તેનાથી મોત પણ થઇ શકે છે. એકસપર્ટના મત મુજબ કોવિડના સંક્રમણથી બચવા માટે વેક્સિનેશન જ એક સરળ રસ્તો છે. તો સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો સંપૂર્ણ ફેક છે અને તેના પર વિશ્વાસ કરીને ન અનુસરવા માટે અનુરોધ કર્યો છે.

ભારત સરકારની પોર્ટલની આ ફેકચેર ટીમે મહામારીના સમયમાં લોકોને આવી ખોટી માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવા અનુરોધ કર્યો છે. તેમજ લોકોને પણ એક્સપર્ટના મત જાણ્યા વિના સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ પર વિશ્વાસ કરવા અને આવી પોસ્ટને શેર કરીને ખોટી અફવા ન ફેલાવવા અનુરોધ કર્યો છે.

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Embed widget