શોધખોળ કરો

દિલ્હી ચૂંટણીમાં કેમ હારી કેજરીવાલની પાર્ટી ? યોગેંદ્ર યાદવે જણાવ્યું સૌથી મોટું કારણ  

જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારની સમીક્ષા પોતાના સ્તરે કરી રહી છે, ત્યારે અરવિંદ કેજરીવાલના જૂના સહયોગીઓમાંના એક યોગેન્દ્ર યાદવે પણ હારના કેટલાક કારણો દર્શાવ્યા છે.

Delhi Election Result 2025: જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારની સમીક્ષા પોતાના સ્તરે કરી રહી છે, ત્યારે અરવિંદ કેજરીવાલના જૂના સહયોગીઓમાંના એક યોગેન્દ્ર યાદવે પણ હારના કેટલાક કારણો દર્શાવ્યા છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે 2020ની ચૂંટણી પછી દિલ્હીની જનતાને કંઈ નવું નથી મળ્યું, માત્ર મફત વીજળી અને બસ ટિકિટની વાત કરવામાં આવી છે. 

ધ રેડ માઈક સાથે વાત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું, "આમ આદમી પાર્ટીએ નૈતિકતા અને વિકલ્પોની વાત બાજુ પર મૂકી દીધી છે. ગુડ ગવર્નન્સને પકડી રાખ્યું.  તેમાં કોઈ શંકા નથી કે દિલ્હીની શાળાઓ અને મોહલ્લા ક્લિનિક્સમાં વધુ સારા સુધારા કરવામાં આવ્યા છે. આ અંગે તેમને જાહેરાતો કરવાનું પણ આવડતું હતું. આમાં શું દોષ દેવો ? જેના કારણે તેમને 2020ની ચૂંટણીમાં જનતાના આશીર્વાદ પણ મળ્યા, આ તેમની સિદ્ધિ હતી. આપને તેનો ફાયદો પણ મળ્યો છે.

યોગેન્દ્ર યાદવે વધુમાં કહ્યું, "ત્યારથી એકંદરે દિલ્હીમાં ચર્ચા માત્ર મફત વીજળી અને મહિલાઓને આપવામાં આવતી ટિકિટ પર હતી.  કંઈ નવું થઈ રહ્યું નહોતું. એવું ન હતું કે દિલ્હીના લોકોને લાગ્યું કે દિલ્હીનો ચહેરો બદલાઈ રહ્યો છે.  2022 માં MCD ચૂંટણી જીતી ગયા, તો બહાનું સમાપ્ત થઈ ગયું. જનતાએ સવાલો પૂછ્યા અને તમે ખરા ન ઉતરી શક્યા. 

યોગેન્દ્ર યાદવે જણાવી આપની રણનીતિ 

AAP પર કટાક્ષ કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું, "આપની રણનીતિ છે કે  ભાજપે હિંદુ મતોની રાજનીતિ કરી છે, અમે આ માળખામાં રાજનીતિ કરીશું અને પોતાની જાતને તેનાથી વધારે હિંદુ સાબિત કરીશું. જ્યારે રમખાણો થશે ત્યારે મૌન રહીશું અને આંખ આડા કાન કરીશું." જો રોહિંગ્યાનો મુદ્દો આવશે તો અમે ભાજપ કરતા મોટા રોહિંગ્યા વિરોધી બનીને બતાવશું. આવી સ્થિતિમાં કોંગ્રેસ તમને કેવી રીતે સમર્થન આપી શકે ?

ભાજપની  પૂંછડી પકડીને તેને ન હરાવી શકીએ  - યોગેન્દ્ર યાદવ

તેમણે કહ્યું, "આજનું પરિણામ કોંગ્રેસ અને AAPને પાઠ ભણાવે છે કે તેઓ ભાજપની પૂંછડી પકડીને તેનો મુકાબલો કરી શકતા નથી. ભાજપની તેની વિચારધારાનું પુનરાવર્તન કરીને, ભાજપના જુમલાનો સ્વીકાર કરતા, તેમની સાંપ્રદાયિક રાજનીતિમાં ભરોસો કરતા તેને હરાવી શકતા નથી." 

Delhi New CM: કોણ હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, પ્રવેશ વર્મા કે કોઈ મહિલા પર BJP દાવ રમશે ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Embed widget