શોધખોળ કરો

દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલની જાહેરાતઃ કોરોનાથી મોત થયું હશે તો એક સાથે 50,000 રૂપિયાની રકમ મળશે

જે પરિવારમાં લોકોના મોત થયા છે તેના ઘરે સરકાર તરફથી કર્મચારી જશે અને આ રકમ આપશે.

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતાં કહ્યું કે, જે લોકોનું મોત કોરોનાથી થયું હશે તેના પરિવારજનોને દિલ્હી સરકાર તરફથી 50000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આર્થિક મદદની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, જે પરિવારમાં લોકોના મોત થયા છે તેના ઘરે સરકાર તરફથી કર્મચારી જશે અને આ રકમ આપશે.

મુખ્યમંત્રી કેજરીવાલે આ દરમિયાન બીજી બે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, જે બાળકોના માતા પિતાના મોત કોરોનાથી થયા છે તેના 25 વર્ષ થવા સુધી દરમ હિને અઢી હજાર રૂપિયા દિલ્હી સરકાર તરફથી આપવામાં આવશે.

આ દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ બાળકના માતા અથવા પિતાનું મોત પહેલા જ થઈ ગયું હોય અને કોરોના દરમિયાન બાળકે તેમને પણ ગુમાવી દીધા હોય તો તેવા બાળકને પણ 25 વર્ષ થવા સુધી અઢી હજાર રૂપિયા દર મહિને મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનામાં એવા લોકોના પણ મોત થયા છે જે કમાઈને પોતાના પરિવારનું ઘર ચલાવતા હતા એવા લોકોને પણ દર મહિને કેટલીક રકમ આપવામાં આવશે. જોકે તેમણે એ ન કહ્યું કે, એવા લોકોના પરિવારને કેટલી રકમ આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં એ પણ કહ્યું કે, જે લોકો કાગળ ચેક કરવા માટે આવશે તે કોઈ ખામી નહીં કાઢે. કારણ કે કોરોનાથી મોતને કારણે પરિવારજન પહેલાથી જ દુખી છે અને એવા સમયમાં કોઈ ખામીઓ કાઢીને તેને પરેશાન ન કરવા જોઈએ.

તેમણે કહ્યું કે, અમે બધા એટલે કે દિલ્હી સરકાર લોકોની મદદ માટે છે ન કે પરેશાન કરવા માટે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોનામાં જે પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેવા સમયે તેની સાથે ઉભા રહેવાનો સમય છે.

કેબિનેટ વિસ્તરણ પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, મંગુભાઈ પટેલની MPના રાજ્યપાલ તરીકે નિમણૂક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Embed widget