શોધખોળ કરો

Delhi Earthquake: કાશ્મીર અને દિલ્હીમાં 5.5ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ

Earthquake In Delhi-NCR: દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર ઘાટીમાં સાંજે લગભગ 7.59 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.5ની હોવાની માહિતી સામે આવી છે.

Earthquake In Delhi-NCR: દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર ઘાટીમાં સાંજે લગભગ 7.59 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.5 ની હોવાની માહિતી સામે આવી છે. આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હોવાની વાત સામે આવી છે.

 


આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો બીજી તરફ, પાકિસ્તાનના લાહોર અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની ઉંડાઈ એપી સેન્ટર કરતા વધારે હતી, જેના કારણે આંચકા દૂર દૂર સુધી અનુભવાયા હતા.

રવિવારે પણ દિલ્હી હચમચી ગયું હતું

આ પહેલા રવિવારે પણ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈને ઈજા કે નુકસાનના સમાચાર નહોતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે હરિયાણાના ઝજ્જરમાં રવિવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંચકા સાથે 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં હતું

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં બપોરે 1.19 વાગ્યે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે.

સંમેદ શિખરજી મામલે જૈન સમાજના વિરોધ બાદ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

સંમેદ શિખરજી પર્વત વિસ્તારને આંતરરાષ્ટ્રીય મહત્વ વાળા પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે જૈન સમાજ સતત પ્રદર્શન કરી રહ્યો હતો, જે બાદ હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે પારસનાથ વિસ્તારમાં દારૂના વેચાણ, મોટેથી ગાવા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય મંત્રી સાથે જૈન સમાજની બેઠક
વાસ્તવમાં, લાંબા સમયથી જૈન સમાજના લોકો દેશભરમાં આંદોલન ચલાવી રહ્યા હતા, તેમની માંગ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથની પહાડીમાં સ્થિત સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણયને પાછો ખેંચવાની હતી. કારણ કે ત્યાં માંસ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને જૈન સમાજના તમામ પદાધિકારીઓ પ્રવાસન મંત્રી ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા. જે બાદ તેમણે જૈન સમુદાયને ખાતરી આપી હતી કે તેમની ધાર્મિક લાગણીનું ધ્યાન રાખવામાં આવશે.

જૈન સમાજે આંદોલન છેડ્યું
પારસનાથ કેસમાં કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. આ અંગે જણાવાયું છે કે રાજ્ય સરકારે જૈન સમાજના બે સભ્યોને સમિતિમાં સામેલ કરવા જોઈએ. સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યને પણ સામેલ કરો. એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યએ 2019ના નોટિફિકેશન પર કાર્યવાહી કરવી જોઈએ. પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજના આંદોલનનો અંત આવ્યો છે. પાલિતાણા જૈન તીર્થધામના વડાએ જણાવ્યું કે તેઓ આજે ભૂપેન્દ્ર યાદવજીને મળ્યા હતા, ત્યારપછી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. અમારી માંગણી સ્વીકારવામાં આવી છે.

કઈ વસ્તુઓ પર પ્રતિબંધ લાગ્યો?
કેન્દ્રીય મંત્રી દ્વારા આ અંગેનું સમગ્ર મેમોરેન્ડમ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પારસનાથ પર્વતીય વિસ્તારમાં ડ્રગ્સ અને તમામ નશાકારક પદાર્થોનું વેચાણ, મોટેથી સંગીત વગાડવું, લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો, પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું કામ કરવું, પાલતુ પ્રાણીઓ લાવવા. , કેમ્પિંગ અને ટ્રેકિંગને મંજૂરી આપવામાં આવશે નહીં. આ તમામ નિયમોનો ચુસ્તપણે અમલ કરવા સૂચના જારી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget