શોધખોળ કરો

દિલ્હી: જાફરાબાદમાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

CAA સામે વિરોધ પ્રદર્શનના કારણે શાહીનબાગ કાલિંદી કુંજ સરિતા વિહાર રોડ, વજીરાબાદ, ચાંદ બાદ રોડ અને મૌજપુર-જાફરાબાદ રોડ બંધ થઈ ગયો છે.

નવી દિલ્હી: દિલ્હીના શાહીનબાગ બાદ ચાંદ બાગ અને જાફરાબાદમાં પણ પ્રદર્શનકારીઓએ CAAના વિરોધમાં રસ્તાઓ બંધ કર્યા છે. જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે મોડી રાત્રે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી અને રસ્તો બંધ કર્યો હતો. આ મહિલાઓ CAA વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે. CAA સામે વિરોધ પ્રદર્શનના કારણે શાહીનબાગ કાલિંદી કુંજ સરિતા વિહાર રોડ, વજીરાબાદ, ચાંદ બાદ રોડ અને મૌજપુર-જાફરાબાદ રોડ બંધ થઈ ગયો છે. મૌજપુરના કબીર નગર મેટ્રો સ્ટેશનની પાસે સીએએના સમર્થક અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો થયો છે. પથ્થરમારાને કારણે તે વિસ્તારમાં અફરાતરફરીનો માહોલ સર્જાયો છે. આ સિવાય જાફરાબાદમાં પણ સીએએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો થયો છે. કબીરનગર મેટ્રો સ્ટેશનની પાસે સીએએના સમર્થક અને વિરોધી એક બીજા પર પથ્થરમારો કરવા લાગ્યા, જેના કારણે ત્યાંના રસ્તામાં ભાગદોડ મચી ગઈ છે. આ પથ્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ બંન્ને પક્ષો તરફથી થઈ રહેલા પથ્થરમારાને રોકવાનો પ્રયાસ કરી રહી છે. લોકોને વેરવિખેર કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે. મહત્વનું છે કે મૌજપુરમાં જ્યાં ભાજપના નેતા કપિલ મિશ્રાના સમર્થક ભેગા થયા છે ત્યાંથી માત્ર અડધો કિલોમીટર દૂર જાફરાબાદમાં સીએએના વિરોધી ભેગા થયા છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ દિલ્હી પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જવા સુધી અમે શાંતિથી જઈ રહ્યા છીએ. આ દરમિયાન સીએએ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પાસે જાફરાબાદ અને ચાંદ બાગના રસ્તાઓ ખાલી કરાવે, ત્યારબાદ અમને ન સમજાવતા. અમે તમારી પણ નહી સાંભળીએ. હવે માત્ર ત્રણ દિવસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget