શોધખોળ કરો

શું ખરેખર ઓક્સિજન ન મળવાને કારણે કોઈનું મોત નથી થયું ? ‘ડોક્યુમેન્ટની રમતમાં’ જીવની કિંમત ભૂલી ગઈ સરકારો

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આંકડા નથી આપતી અમે કમ્પાઈલ કરીને તને છાપીએ છે. કેન્દ્ર સરકારની આનાથી વધારે કોઈ ભૂમિકા નથી હોતી.

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર જ્યારે પોતાના પીક પર હતી ત્યારે તમને દર્દીઓની લાચારીની તસવીરો તમે જોઈ હશે. અનેક લોકોના મોત એટલા માટે થયા કારણ કે તેમને સમયસર મેડિકલ ઓક્સિજન ન મળ્યા. પરંતુ કેન્દ્ર સરાકરે રાજ્યસભામાં આપેલ લેખિત જવાબમાં કહ્યું કે, ઓક્સિજનને કારણે કોઈના પણ જીવ નથી ગયા. આ દાવો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તરફથી મળેલા આંકડાને ટાંકીને કર્યો છે.

ઓક્સિજન, ઓક્સિજન અને માત્ર ઓક્સિજન...મંગળવારે જ્યારે રાજ્યસભામાં સાંસદોએ સંક્રમણ પર ચર્ચા શરૂ કરી તો ગૃહમાં માત્ર એક જ શબ્દ સાંભળવા મળ્યો. જે દુઃખ આખા દેશે અનુભવ્યું, તેણે મંગળવારે સાંસદોને પણ હચમચાવી દીધા.

ગંગામાં વહેતી લાશોનો ઉલ્લેખ કરતાં ચર્ચા મલ્લિકાર્જુન ખડગેએ શરૂ કરી અને છેલ્લે તૂટતા શ્વાસ સુધી જઈને પહોંચી. ખડગેના નિશાને ભલે સરકાર રહી હોય પરંતુ સત્ય એ છે કે અનેક લોકોના જીવ ઓક્સિજન ન મળવાને કારણે ગયા. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સરકારે એ માનવાની જ ના પાડી દીધી.

રાજ્યસભામાં સરાકરને સવાલ પૂછવામાં આવ્યું હતો કે ઓક્સિજનની અછતને કારણે કેટલા લોકોના મોત થયા ? જેના જવાબમાં સરકારે કહ્યું કે, ઓક્સિજનની અછતને કારણે એક પણ મોત નથી થયું.

જો તમને લાગે છે કે ઓક્સિજનની અછતને કારણે કોઈનો પણ જીવ નથી ગયો તેવું સરકારનું નિવેદન બેજવાબદાર છે તો થોભો. એક વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન જરૂર જાણો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આંકડા નથી આપતી અમે કમ્પાઈલ કરીને તને છાપીએ છે. કેન્દ્ર સરકારની આનાથી વધારે કોઈ ભૂમિકા નથી હોતી.

આ જવાબમાં સ્વાસ્થ્ય મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે સ્વાસ્થ્ય વ્યવસ્થા રાજ્યોના અધિકાર ક્ષેત્રનો મુદ્દો છે. રાજ્યોએ કેન્દ્રને મોકેલલે રિપોર્ટમાં ઓક્સિજનની અછતને કારણે લોકોના મોતનો ઉલ્લેખ નથી. મતલબ કે વિપક્ષના સવાલોની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્યો પર ઢોળી દીધી. સવાલ એ પણ છે કે રાજ્યોએ ઓક્સિજનની અછતને કારણે થયોલ મોતના આંકડા કેન્દ્રને કેમ ન મોકલ્યા ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget