શોધખોળ કરો

શું ખરેખર ઓક્સિજન ન મળવાને કારણે કોઈનું મોત નથી થયું ? ‘ડોક્યુમેન્ટની રમતમાં’ જીવની કિંમત ભૂલી ગઈ સરકારો

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આંકડા નથી આપતી અમે કમ્પાઈલ કરીને તને છાપીએ છે. કેન્દ્ર સરકારની આનાથી વધારે કોઈ ભૂમિકા નથી હોતી.

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર જ્યારે પોતાના પીક પર હતી ત્યારે તમને દર્દીઓની લાચારીની તસવીરો તમે જોઈ હશે. અનેક લોકોના મોત એટલા માટે થયા કારણ કે તેમને સમયસર મેડિકલ ઓક્સિજન ન મળ્યા. પરંતુ કેન્દ્ર સરાકરે રાજ્યસભામાં આપેલ લેખિત જવાબમાં કહ્યું કે, ઓક્સિજનને કારણે કોઈના પણ જીવ નથી ગયા. આ દાવો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તરફથી મળેલા આંકડાને ટાંકીને કર્યો છે.

ઓક્સિજન, ઓક્સિજન અને માત્ર ઓક્સિજન...મંગળવારે જ્યારે રાજ્યસભામાં સાંસદોએ સંક્રમણ પર ચર્ચા શરૂ કરી તો ગૃહમાં માત્ર એક જ શબ્દ સાંભળવા મળ્યો. જે દુઃખ આખા દેશે અનુભવ્યું, તેણે મંગળવારે સાંસદોને પણ હચમચાવી દીધા.

ગંગામાં વહેતી લાશોનો ઉલ્લેખ કરતાં ચર્ચા મલ્લિકાર્જુન ખડગેએ શરૂ કરી અને છેલ્લે તૂટતા શ્વાસ સુધી જઈને પહોંચી. ખડગેના નિશાને ભલે સરકાર રહી હોય પરંતુ સત્ય એ છે કે અનેક લોકોના જીવ ઓક્સિજન ન મળવાને કારણે ગયા. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સરકારે એ માનવાની જ ના પાડી દીધી.

રાજ્યસભામાં સરાકરને સવાલ પૂછવામાં આવ્યું હતો કે ઓક્સિજનની અછતને કારણે કેટલા લોકોના મોત થયા ? જેના જવાબમાં સરકારે કહ્યું કે, ઓક્સિજનની અછતને કારણે એક પણ મોત નથી થયું.

જો તમને લાગે છે કે ઓક્સિજનની અછતને કારણે કોઈનો પણ જીવ નથી ગયો તેવું સરકારનું નિવેદન બેજવાબદાર છે તો થોભો. એક વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન જરૂર જાણો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આંકડા નથી આપતી અમે કમ્પાઈલ કરીને તને છાપીએ છે. કેન્દ્ર સરકારની આનાથી વધારે કોઈ ભૂમિકા નથી હોતી.

આ જવાબમાં સ્વાસ્થ્ય મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે સ્વાસ્થ્ય વ્યવસ્થા રાજ્યોના અધિકાર ક્ષેત્રનો મુદ્દો છે. રાજ્યોએ કેન્દ્રને મોકેલલે રિપોર્ટમાં ઓક્સિજનની અછતને કારણે લોકોના મોતનો ઉલ્લેખ નથી. મતલબ કે વિપક્ષના સવાલોની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્યો પર ઢોળી દીધી. સવાલ એ પણ છે કે રાજ્યોએ ઓક્સિજનની અછતને કારણે થયોલ મોતના આંકડા કેન્દ્રને કેમ ન મોકલ્યા ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
Embed widget