શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

શું ખરેખર ઓક્સિજન ન મળવાને કારણે કોઈનું મોત નથી થયું ? ‘ડોક્યુમેન્ટની રમતમાં’ જીવની કિંમત ભૂલી ગઈ સરકારો

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આંકડા નથી આપતી અમે કમ્પાઈલ કરીને તને છાપીએ છે. કેન્દ્ર સરકારની આનાથી વધારે કોઈ ભૂમિકા નથી હોતી.

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર જ્યારે પોતાના પીક પર હતી ત્યારે તમને દર્દીઓની લાચારીની તસવીરો તમે જોઈ હશે. અનેક લોકોના મોત એટલા માટે થયા કારણ કે તેમને સમયસર મેડિકલ ઓક્સિજન ન મળ્યા. પરંતુ કેન્દ્ર સરાકરે રાજ્યસભામાં આપેલ લેખિત જવાબમાં કહ્યું કે, ઓક્સિજનને કારણે કોઈના પણ જીવ નથી ગયા. આ દાવો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તરફથી મળેલા આંકડાને ટાંકીને કર્યો છે.

ઓક્સિજન, ઓક્સિજન અને માત્ર ઓક્સિજન...મંગળવારે જ્યારે રાજ્યસભામાં સાંસદોએ સંક્રમણ પર ચર્ચા શરૂ કરી તો ગૃહમાં માત્ર એક જ શબ્દ સાંભળવા મળ્યો. જે દુઃખ આખા દેશે અનુભવ્યું, તેણે મંગળવારે સાંસદોને પણ હચમચાવી દીધા.

ગંગામાં વહેતી લાશોનો ઉલ્લેખ કરતાં ચર્ચા મલ્લિકાર્જુન ખડગેએ શરૂ કરી અને છેલ્લે તૂટતા શ્વાસ સુધી જઈને પહોંચી. ખડગેના નિશાને ભલે સરકાર રહી હોય પરંતુ સત્ય એ છે કે અનેક લોકોના જીવ ઓક્સિજન ન મળવાને કારણે ગયા. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સરકારે એ માનવાની જ ના પાડી દીધી.

રાજ્યસભામાં સરાકરને સવાલ પૂછવામાં આવ્યું હતો કે ઓક્સિજનની અછતને કારણે કેટલા લોકોના મોત થયા ? જેના જવાબમાં સરકારે કહ્યું કે, ઓક્સિજનની અછતને કારણે એક પણ મોત નથી થયું.

જો તમને લાગે છે કે ઓક્સિજનની અછતને કારણે કોઈનો પણ જીવ નથી ગયો તેવું સરકારનું નિવેદન બેજવાબદાર છે તો થોભો. એક વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન જરૂર જાણો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર આંકડા નથી આપતી અમે કમ્પાઈલ કરીને તને છાપીએ છે. કેન્દ્ર સરકારની આનાથી વધારે કોઈ ભૂમિકા નથી હોતી.

આ જવાબમાં સ્વાસ્થ્ય મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે સ્વાસ્થ્ય વ્યવસ્થા રાજ્યોના અધિકાર ક્ષેત્રનો મુદ્દો છે. રાજ્યોએ કેન્દ્રને મોકેલલે રિપોર્ટમાં ઓક્સિજનની અછતને કારણે લોકોના મોતનો ઉલ્લેખ નથી. મતલબ કે વિપક્ષના સવાલોની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્યો પર ઢોળી દીધી. સવાલ એ પણ છે કે રાજ્યોએ ઓક્સિજનની અછતને કારણે થયોલ મોતના આંકડા કેન્દ્રને કેમ ન મોકલ્યા ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
Haryana Exit Poll Results: કુસ્તીબાજ વિનેશ ફોગાટની સીટ પર બમ્પર વોટિંગ, જાણો કોણ જીતશે જુલાનાની જંગ?
Haryana Exit Poll Results: કુસ્તીબાજ વિનેશ ફોગાટની સીટ પર બમ્પર વોટિંગ, જાણો કોણ જીતશે જુલાનાની જંગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp AsmitaJain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp AsmitaJain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
Haryana Exit Poll Results: કુસ્તીબાજ વિનેશ ફોગાટની સીટ પર બમ્પર વોટિંગ, જાણો કોણ જીતશે જુલાનાની જંગ?
Haryana Exit Poll Results: કુસ્તીબાજ વિનેશ ફોગાટની સીટ પર બમ્પર વોટિંગ, જાણો કોણ જીતશે જુલાનાની જંગ?
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
General Knowledge: હત્યાનો આરોપી જેલમાં પણ હત્યા કરે તો શું થાય? જાણો કેવી રીતે સજા નક્કી થાય છે
General Knowledge: હત્યાનો આરોપી જેલમાં પણ હત્યા કરે તો શું થાય? જાણો કેવી રીતે સજા નક્કી થાય છે
IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11
IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Embed widget