શોધખોળ કરો

મુંબઇ પોલીસે 30 દિવસમાં 201 બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કરી કાર્યવાહી, 20ને ડિપોર્ટ કરાયા

આ ઉપરાંત બાંગ્લાદેશીઓ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં કેસ પણ નોંધાયેલા છે

Mumbai Latest News: મહારાષ્ટ્ર એટીએસ અને સ્થાનિક પોલીસ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. આ અભિયાન હેઠળ મુંબઈ પોલીસે એક મહિનામાં 201 બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત બાંગ્લાદેશીઓ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં કેસ પણ નોંધાયેલા છે.

મુંબઈ પોલીસના સંયુક્ત કમિશનર કાયદો અને વ્યવસ્થા સત્યનારાયણ ચૌધરીએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે આ વર્ષે અમે 201 બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરી છે અને તેમની સામે કુલ 131 એફઆઈઆર નોંધી છે.

પોલીસ એજન્ટને પણ શોધી રહી છે

જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં કુલ 217 બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ આ વર્ષે માત્ર એક મહિનામાં મુંબઈ પોલીસે 200થી વધુ બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરી છે.

તપાસ દરમિયાન પોલીસને જાણ થઇ હતી કે ઘણા બાંગ્લાદેશીઓ પોતાની ઓળખ છુપાવીને ઘણા વર્ષોથી મુંબઈમાં રહી રહ્યા છે. કેટલાક બાંગ્લાદેશીઓ રોજગારની શોધમાં મુંબઈ આવ્યા હતા. આમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસને આ તમામ બાંગ્લાદેશી નાગરિકો પાસેથી ભારતીય દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું કે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવા ઉપરાંત અમે એવા એજન્ટોને પણ શોધી રહ્યા છીએ જેમની મદદથી આ બાંગ્લાદેશીઓ ભારતીય દસ્તાવેજો બનાવે છે. તે એજન્ટોની મદદથી તેમને ભારતમાં રોજગાર મળે છે. એટલું જ નહીં, તેઓ રહેવા માટે ભાડે મકાનો પણ લે છે.

કેસ નોંધ્યા વિના 7 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા

સંયુક્ત કમિશનર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં 20 બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાંગ્લાદેશીઓ પકડાયા ત્યારે બાંગ્લાદેશી દસ્તાવેજો સાથે મળી આવ્યા હતા. પોલીસે તેની સામે કેસ નોંધ્યો નહીં અને તેમને સીધા બાંગ્લાદેશમા મોકલી દીધા હતા.                                                                                   

Uddhav Thackeray Big Setback: મહારાષ્ટ્રમાં ‘ખેલા હોવે’! ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, શું 6 સાંસદો છોડશે સાથ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Embed widget