શોધખોળ કરો

Covishield Vaccine: કોવિશીલ્ડને માન્યતા નહીં આપવાનો મુદ્દો ભારતે બ્રિટન સમક્ષ ઉઠાવ્યો, કહી આ વાત

Covishield Vaccine: વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મંગળવારે કહ્યું કે, કોવિશીલ્ડને લઈ ભેદભાવપૂર્ણ નીતિના કારણે બ્રિટન જઈ રહેલા આપણા નાગરિકો પર અસર પડી રહી છે.

Covishield Vaccine: ભારતાં એસ્ટ્રેજેનિકા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશીલ્ડ વેક્સિનને બ્રિટને માન્યતા નહીં આપવાને લઈ ભારત સરકારે આલોચના કરી છે. ભારત સરકારે તેને ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મંગળવારે કહ્યું કે, કોવિશીલ્ડને લઈ ભેદભાવપૂર્ણ નીતિના કારણે બ્રિટન જઈ રહેલા આપણા નાગરિકો પર અસર પડી રહી છે.

વિદેશ સચિવે કહ્યું કે, મૂળ મુદ્દો એ છે અહીંયા કોવિશીલ્ડ નામની એક રસી છે, મૂળ નિર્માતા યુકે છે. અમે યૂકેને તેની વિનંતી પર 50 લાખ વેક્સિન ડોઝ પ્રદાન કરી રહ્યા છીએ. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય પ્રણાલી NHS દ્વારા કરવામાં આવે છે. કોવિશીલ્ડને માન્યતા ન આપવી એક ભેદભાવપૂર્ણ નીતિ છે. વિદેશ મંત્રીએ તેમના યૂકે સમકક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.

ભારતે બ્રિટન દ્વારા લાગુ થનારા નવા વેક્સીન રૂલ સામે નારાજગી વ્યક્ત કરી છે. નવો નિયમ 4 ઓક્ટોબરથી લાગુ થવાનો છે. ભારતે બ્રિટનના વિદેશ સચિવ સાથેની મુલાકાત દરમિયાન પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે ભારતે મંગળવારે બંને દેશો વચ્ચેના પરસ્પર હિતમાં બ્રિટનમાં કોવિડ ક્વોરેન્ટાઈનના મુદ્દાને પણ વહેલી તકે ઉકેલવા પર ભાર મુક્યો હતો.

બ્રિટને કોવિડનુ જોખમ ઓછુ થયા બાદ નિયમો હળવા કર્યા છે પણ બ્રિટને જે દેશની રસીને માન્યતા આપી છે તેમાં ભારતનુ નામ નથી. જેનો અર્થ એ થયો કે, બ્રિટન જનારા ભારતીયોએ રવાના થતા પહેલા પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને બ્રિટનમાં પણ સ્થાનિક નિયમો તેમને લાગુ પડશે.

જોકે બ્રિટને કહ્યુ છે કે, ભારતમાં મુકાતી કોવિશિલ્ડ રસીને માન્યતા આપવા માટે ભારત સાથે ચર્ચા થઈ રહી છે. હાલમાં બ્રિટને નક્કી કર્યુ છે કે, ભારતમાં કોવિશિલ્ડ રસીના બે ડોઝ લેનારા વ્યક્તિઓ બ્રિટન પહોંચે તો તેમને રસીના બે ડોઝ લીધા છે તેવા લોકોમાં ગણવામાં નહીં આવે અને તેમણે 10 દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે. નવા નિયમથી બ્રિટન જવા માંગતા ભારતીયોમાં ચિંતાનો માહોલ છે.

આ પણ વાંચોઃ PM Modi USA Visit 2021: આવતીકાલે મોદી અમેરિકા જવા રવાના થશે, જાણો બાઈડેન સાથે ક્યારે થશે મુલાકાત

પ્રવાસીઓના માનીતા આ શહેરના મોલમાં Zomato અને Swiggyના ડિલિવરી બોયને લિફ્ટનો ઉપયોગ કરવા મુકાયો પ્રતિબંધ

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યું
FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યું
'મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે, શરદ પવાર-ઉદ્ધવ જૂથ BJPના સંપર્કમાં', JDUના દાવાથી ખળભળાટ
'મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે, શરદ પવાર-ઉદ્ધવ જૂથ BJPના સંપર્કમાં', JDUના દાવાથી ખળભળાટ
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
Embed widget