શોધખોળ કરો

Covishield Vaccine: કોવિશીલ્ડને માન્યતા નહીં આપવાનો મુદ્દો ભારતે બ્રિટન સમક્ષ ઉઠાવ્યો, કહી આ વાત

Covishield Vaccine: વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મંગળવારે કહ્યું કે, કોવિશીલ્ડને લઈ ભેદભાવપૂર્ણ નીતિના કારણે બ્રિટન જઈ રહેલા આપણા નાગરિકો પર અસર પડી રહી છે.

Covishield Vaccine: ભારતાં એસ્ટ્રેજેનિકા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશીલ્ડ વેક્સિનને બ્રિટને માન્યતા નહીં આપવાને લઈ ભારત સરકારે આલોચના કરી છે. ભારત સરકારે તેને ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મંગળવારે કહ્યું કે, કોવિશીલ્ડને લઈ ભેદભાવપૂર્ણ નીતિના કારણે બ્રિટન જઈ રહેલા આપણા નાગરિકો પર અસર પડી રહી છે.

વિદેશ સચિવે કહ્યું કે, મૂળ મુદ્દો એ છે અહીંયા કોવિશીલ્ડ નામની એક રસી છે, મૂળ નિર્માતા યુકે છે. અમે યૂકેને તેની વિનંતી પર 50 લાખ વેક્સિન ડોઝ પ્રદાન કરી રહ્યા છીએ. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય પ્રણાલી NHS દ્વારા કરવામાં આવે છે. કોવિશીલ્ડને માન્યતા ન આપવી એક ભેદભાવપૂર્ણ નીતિ છે. વિદેશ મંત્રીએ તેમના યૂકે સમકક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.

ભારતે બ્રિટન દ્વારા લાગુ થનારા નવા વેક્સીન રૂલ સામે નારાજગી વ્યક્ત કરી છે. નવો નિયમ 4 ઓક્ટોબરથી લાગુ થવાનો છે. ભારતે બ્રિટનના વિદેશ સચિવ સાથેની મુલાકાત દરમિયાન પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે ભારતે મંગળવારે બંને દેશો વચ્ચેના પરસ્પર હિતમાં બ્રિટનમાં કોવિડ ક્વોરેન્ટાઈનના મુદ્દાને પણ વહેલી તકે ઉકેલવા પર ભાર મુક્યો હતો.

બ્રિટને કોવિડનુ જોખમ ઓછુ થયા બાદ નિયમો હળવા કર્યા છે પણ બ્રિટને જે દેશની રસીને માન્યતા આપી છે તેમાં ભારતનુ નામ નથી. જેનો અર્થ એ થયો કે, બ્રિટન જનારા ભારતીયોએ રવાના થતા પહેલા પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને બ્રિટનમાં પણ સ્થાનિક નિયમો તેમને લાગુ પડશે.

જોકે બ્રિટને કહ્યુ છે કે, ભારતમાં મુકાતી કોવિશિલ્ડ રસીને માન્યતા આપવા માટે ભારત સાથે ચર્ચા થઈ રહી છે. હાલમાં બ્રિટને નક્કી કર્યુ છે કે, ભારતમાં કોવિશિલ્ડ રસીના બે ડોઝ લેનારા વ્યક્તિઓ બ્રિટન પહોંચે તો તેમને રસીના બે ડોઝ લીધા છે તેવા લોકોમાં ગણવામાં નહીં આવે અને તેમણે 10 દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે. નવા નિયમથી બ્રિટન જવા માંગતા ભારતીયોમાં ચિંતાનો માહોલ છે.

આ પણ વાંચોઃ PM Modi USA Visit 2021: આવતીકાલે મોદી અમેરિકા જવા રવાના થશે, જાણો બાઈડેન સાથે ક્યારે થશે મુલાકાત

પ્રવાસીઓના માનીતા આ શહેરના મોલમાં Zomato અને Swiggyના ડિલિવરી બોયને લિફ્ટનો ઉપયોગ કરવા મુકાયો પ્રતિબંધ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget