શોધખોળ કરો

Corona ‘વાયરસ’ નથી, બેક્ટેરિયા છે, એસ્પિરિનથી ઠીક થઈ જશે દર્દી ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

Coronavirus: ભારતમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. છેલ્લી પાંચ દિવસથી રોજના ત્રણ લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ

Coronavirus: ભારતમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. છેલ્લી પાંચ દિવસથી રોજના ત્રણ લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થયો છે. WhatsApp પર ફોરવર્ડ કરવામાં આવેલ એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે COVID19 એક બેક્ટેરિયા છે જેને એસ્પિરિન વડે મટાડી શકાય છે.

વોટ્સએપ પર વાયરલ મેસેજ

વોટ્સએપ પર કોરોનાને બેક્ટેરિયા ગણાવતો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. સિંગાપોરના નામ સાથે વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે લાંબી તપાસ બાદ જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ તરીકે અસ્તિત્વમાં નથી. તે એક બેક્ટેરિયા છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાને કારણે થયેલા મોત લોહીના ગંઠાઈ જવાને કારણે થયા છે. તેની સારવાર એસ્પિરિન જેવા એન્ટીકોએગ્યુલન્ટ્સથી કરી શકાય છે.

શું છે સચ્ચાઈ

પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આ દાવો ખોટો છે. કોરોના એ બેક્ટેરિયા નથી અને વાયરસ છે અને એસ્પિરિન જેવા એન્ટીકોએગ્યુલન્ટ્સથી તેનો ઉપચાર કરી શકાતો નથી.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

આ પણ વાંચોઃ આ ચાર મંત્ર યાદ રાખશો તો કદી નહીં બનો ઈન્ટરનેટ છેતરપિંડીનો ભોગ, જાણો મહત્વની ટીપ્સ

Fact Check: કોરોનાથી બચવા વપરાતા ડિસ્પોઝેબલ સર્જિકલ માસ્કમાં જ વાયરસ હોય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કોરોનાની વેક્સિન લેતાં જ 8 બાળકોનાં થયાં મોત ? બાળકો માટે રસી છો જોખમી ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું
WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું
WPL 2026: ભારતના સ્ટાર ખેલાડીઓ પણ UP વોરિયર્સને ન અપાવી શક્યા જીત, ગુજરાતે 10 રનથી હરાવ્યું
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Embed widget