શોધખોળ કરો

કાચી ડુંગળીને સિંધવ મીઠું ખાવાથી કોરોનાને ભગાડી શકાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

પીઆઇબી ફેક્ટ ચેકે ટ્વીટ પર લખ્યું છે કે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી આ પૉસ્ટ જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીએ ફરી એકવાર માથુ ઉંચક્યુ છે, અને સમગ્ર દેશમાં ત્રીજી લહેરે એન્ટ્રી કરી લીધી છે. ત્યારે આ બધાની વચ્ચે દર્દીઓ અવનવા નુસ્ખા અપનાવીને કોરોના ભગાડવામાં લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રૉન તરખાટ મચાવી રહ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કાચી ડુંગળીને સિંધવ મીઠું ખાવાથી કોરોનાને ભગાડી શકાય છે, આ પૉસ્ટ પીએમ મોદીને ટાંકીને કરવામાં આવી છે. આ પૉસ્ટને લોકો ઝડપથી શેર કરી રહ્યાં છે. 

આ દાવાને ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ ખોટી ગણાવી છે. પીઆઇબી ફેક્ટ ચેકે ટ્વીટ પર લખ્યું છે કે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી આ પૉસ્ટ જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે. દાવામા કાચી ડુંગળીને સિંધવ મીઠું ખાવાથી કોરોનાને ભગાડી શકાય છે એવુ લખવામાં આવ્યુ છે. આમાં કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે ડુંગળી અને સિંધવ મીઠુંનુ સેવન કરવાથી કોરોનાનો ઇલાજ સંભવ છે. 
  
પીઆઇબીએ કહ્યું છે કે તમારે કોરોનાના લક્ષણો દેખાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઇને તરત જ સારવાર કરાવો, તરત જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવો. રિપોર્ટ આવે ત્યા સુધી દુરી બનાવો. જો રિપોર્ટ પૉઝિટીવ આવે છે તો ડૉક્ટરની સલાહ લઇને ક્વૉરન્ટાઇન થઇને ઇલાજ કરાવો. 

 

Fact Check 
દાવો
કાચી ડુંગળીને સિંધવ મીઠું ખાવાથી કોરોનાને ભગાડી શકાય છે 

પરિણામ
આ નુસ્ખો એકદમ અવૈજ્ઞાનિક છે

રેટિંગ
ખોટુ ફૉલ્સ

 

આ પણ વાંચો--

ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના

Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત

નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા

Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?

અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget