શોધખોળ કરો

Gangasagar Mela: આજથી શરૂ થયેલા ગંગાસાગર મેળામાં Corona ની એન્ટ્રી, ચાર સાધુ કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ

Corona in Gangasagar Mela 2022: પશ્ચિમ બંગાળમાં ગંગા સાગર મેળામાં ગઈકાલે સાંજે કોરોનાના 112 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 4 સાધુ કોરોના પોઝિટિવ આવ્યા છે.

Corona in Gangasagar Mela 2022: કોરોનાકાળમાં પશ્ચિમ બંગાળમાં ગંગા સાગર મેળો અને યુપીના પ્રયાગરાજમાં માઘ મેળાએ ​​નવી ચિંતા ઊભી કરી છે. ગંગા સાગર મેળામાં આવેલા ચાર સાધુઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેના કારણે એક નવો ખતરો ઉભો થયો છે. ગઈકાલે હાઈકોર્ટે શરતો સાથે ગંગાસાગર મેળાની પરવાનગી આપી હતી.

પશ્ચિમ બંગાળના ગંગા સાગર મેળામાં ગત સાંજ સુધી કોરોનાના જે 112 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 4 સાધુ પોઝિટિવ મળી આવ્યા હતા એટલે કે કોરોનાનો ચેપ લાગ્યો છે. અહીં લાખો શ્રદ્ધાળુઓ એકઠા થવાની આશા છે ત્યારે શું સ્થિતિ થશે તે કહી શકાય તેમ નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સીએમ મમતા બેનર્જી એક તરફ મેળાનું આયોજન કરવા પર અડગ હતા તો બીજી તરફ તેઓ કોરોનાના સમયગાળા દરમિયાન ડોક્ટરોની અછતને લઈને પણ રડી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું, "કોરોના સંક્રમણ જે રીતે ફેલાઇ રહ્યું છે તે જોતા જર લાગે છે. જો એક હોસ્પિટલમાં 75 ડોકટરોને કોવિડ થઈ ગયો તો અમે સારવાર કેવી રીતે કરીશું.

હાઈકોર્ટે શરતો સાથે મંજૂરી આપી હતી

ગંગાસાગરના મેળા પર પ્રતિબંધ માટે કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા મમતા સરકારે સોગંદનામું આપીને કોર્ટમાં અવરોધ ઊભો કર્યો હતો અને કહ્યું હતું કે ટેસ્ટિંગથી લઈને રસીકરણ સુધીની તમામ વ્યવસ્થા મેળામાં કરવામાં આવશે. કોરોના ફેલાવા નહીં દે, ત્યારબાદ હાઈકોર્ટે શરતો સાથે આ મેળાને મંજૂરી આપી.

ગંગાસાગરના મેળા પર પ્રતિબંધ માટે કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા મમતા સરકારે સોગંદનામું આપીને કોર્ટમાં અવરોધ ઊભો કર્યો હતો અને કહ્યું હતું કે ટેસ્ટિંગથી લઈને રસીકરણ સુધીની તમામ વ્યવસ્થા મેળામાં કરવામાં આવશે. કોરોના ફેલાવા નહીં દે, ત્યારબાદ હાઈકોર્ટે શરતો સાથે આ મેળાને મંજૂરી આપી.

માઘ મેળાને લઈને પણ ચિંતા વધી છે

કોરોના કાળમાં જેમ ગંગા સાગર મેળાને લઈને ચિંતા છે, તેવી જ રીતે યુપીના પ્રયાગરાજમાં 14 જાન્યુઆરીથી યોજાનારા માઘ મેળાની પણ ચિંતા છે. ચૂંટણીની મોસમમાં રાજ્ય સરકાર આ મેળો મુલતવી રાખવાની હિંમત દાખવી શકી નથી, પરંતુ મેળાનું આયોજન કરવામાં સંકળાયેલા અધિકારીઓ હવે હાથ ઉંચા કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હરિદ્વાર મહાકુંભમાં કોરોના ફાટી નીકળવાની ઘટના કોણ ભૂલી શકે, પરંતુ એવું લાગે છે કે યુપી સરકાર કે બંગાળ સરકારે તેમાંથી કોઈ બોધપાઠ લીધો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Embed widget