શોધખોળ કરો

કોરોના સામે લડવા ઈમ્યુનિટી વધારવા લેવાતી ગિલોયથી લીવરને નુકસાન થાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

ગિલોયનું સેવન લીવરને ડેમેજ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજનું શું છે સત્ય જાણો, આ મામલે મોદી સરકારે શું સ્પષ્ટતા કરી.

કોરોનાની મહામારીમાં ઇમ્યુનિટિ અને કોરોનાની રસીને લઇને અનેક મસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.  ગિલોયને લઇને પણ આવો જ એક મેસેજ હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ઇમ્યુનિટી વધારતી ગિલોય લીવર માટે નુકસાનકારક છે. 

ઇમ્યુનિટી સાથે તેના ઇલાજ અને વેક્સિનેશનને લઇને અનેક મેસેજ વાયરલ થતાં રહે છે. આવો જ એક મેસેજ હાલ ગિલોયને લઇને પણ વાયરલ થયો છે.વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ઇમ્યુનિટી વધારતી ગિલોય લીવર માટે નુકસાનકારક છે. 

ગિલોય મામલે વાયરલ મેસેજ શું છે?
સોશિયલ મીડિયાના વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગિલોયનું સેવન કરવાથી લીવર ડેમેજ થાય છે. વાયરલ મેસેજ મુજબ મુંબઇમાં 6 દર્દીને કમળાની બીમારી થતાં ડોક્ટરે તેમની હિસ્ટ્રી ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓ ગિલોયનું સેવન કરતાાં. ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે થતું ગિલોયનું સેવન લિવરને ડેમેજ કરે છે. આ વાયરલ મેસેજને લઇને ભારતીય પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેકચેક ટીમે તપાસ કરી.  તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મેસેજ લોોકોને ગેરમાર્ગે દોરે છે. 

ગિલોય મામલે વાયરલ મેસેજનુ સત્ય શું છે?
આ વાયરલ મેસેજને લઇને ભારતીય પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેકચેક ટીમે તપાસ કરી.  તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મેસેજ લોોકોને ગેરમાર્ગે દોરે છે.  ફેક ચેક ટીમે આ વાયરલ મેસેજ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ગિલોય સ્વાસ્થ્ય માટે દરેક રીતે ઉપકારક છે. ગિલોયથી શરીરની અનેક સમસ્યાને દૂર કરી શકાય છે. ગિલોયથી લિવર ડેમેજ થાય છે તેવી વાતને ફેક ચેક ટીમે નકારી છે અને આવા પાયાવિહોણા મેસેજ  સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે ન દોરવા માટે અનુરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ પર વૈજ્ઞાનિક તથ્યોને જાણ્યાં વિના  વિશ્વાસ ન કરવા માટે ભારતીય પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે લોકોને અનુરોધ કર્યો છે. 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget