શોધખોળ કરો

કોવિડ માટે સરકારનું નવું પ્રિસ્ક્રિપ્શન શું છે, કઈ-કઈ દવાઓ બહાર કરવામાં આવી, જાણો વિગતે

કોરોના દર્દી માટે બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સ અનુસાર હવે કોઈ એન્ટીબાયોટિક લેવાની નથી.

મુંબઈઃ કોરોનાની સારવારને લઈને લોકોની વચ્ચે રોજ નવા નવા ભ્રમ ફેલાઈ રહ્યા છે. સરકારનો પ્રયત્ન છે કે આ પ્રકારની અફવાઓ પર નિયંત્રણ લગાવવામાં આવે અને લોકોને જ ગરૂકત કરતા એ કહેવામાં આવે કે કોરોના સંક્રમિત દર્દીએ શું કરવું, શું ન કરવું અને કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો. હાલમાં જ સરકારે કોરનાની સારવાર માટે નવું પ્રિસ્ક્રિપ્શન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે, કોરોના દરમિયાન કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો.

કોરોનાની સારવાર માટે જે દવાઓના નામ સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર જનરલ (ડીજીએચએસ)ની વેબસાઈટ પર આપવામાં આવી છે જેમાં એપ્રિલમાં ભારતની સૌથી વધારે વેચાનારી દવા, એન્ટીવાયરલ ફેવિપિરાવિરને સામેલ કરવામાં નથી આવી.

રેમડેસિવિરીનો ઉપયોગ વરિષ્ઠ ડોક્ટરની સલાહ બાદ જ કરવો

જ્યારે ડીજીએચએસ અનુસાર એન્ટીવાયરલ રેમડેસિવિરનો મર્યાદિત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. રેમડેસિવિરને લઈને કહેવામાં આવ્યું છે કે, તેનો ઉપયોગ માત્ર વરિષ્ઠ ડોક્ટરની સલાહ બાદ જ કરવો કારણ કે તે “નુકસાનની ક્ષમતાવાળી પ્રાયોગિક દવા” છે.

કોરોના દર્દી માટે બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સ અનુસાર હવે કોઈ એન્ટીબાયોટિક લેવાની નથી. દર્દીને વિટામિન અથવા ઝિંકની ગોળી લેવાની નથી. દર્દીને સલાહ આપવામાં આવી છે કે તે આઈવરમેક્ટિનનો ઉપયોગ ન કરે. જ્યારે તાવ આવવા પર માત્રે પેરાસિટામોલનનો ઉપયોગ કરવો.

6 મિનિટની વોક ટેસ્ટ

સરકાર તરફથી બહાર પાડાવમાં આવેલ ગાઈડલાઈન અનુસાર કોરોના દર્દી માટે 6 મિનિટ વોક ટેસ્ટની વાત કહેવામાં આવી છે. જ્યારે દર્દીને બિનજરૂરી સીટી સ્કેન ન કરાવાવની સલાહ આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં ડોક્ટરોને પણ કહેવામાં આવ્યું છે કે તે આ પ્રકારની સલાહ ન આપે.

જણાવીએ કે, કેટલાક દિવસ પહેલા જ પ્લાઝ્મા થેરાપીને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. આ ગાઈડલાઈનમાં પ્લાઝ્મા થેરાપીને કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલથી હટાવવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget