શોધખોળ કરો

જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષને કોર્ટનો મોટો ઝટકો, બાકી રહેલા ભાગનો સર્વે નહીં થાય

Gyanvapi Case: જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષે ખોદકામ કરાવીને ASI સર્વે કરાવવાની માંગણી કરી હતી. હિન્દુ પક્ષની અરજીનો મુસ્લિમ પક્ષે વિરોધ કરતાં કહ્યું હતું કે ખોદકામથી મસ્જિદને નુકસાન પહોંચી શકે છે.

Gyanvapi Case ASI Survey: જ્ઞાનવાપીને લઈને ચાલી રહેલી કોર્ટની લડાઈ વચ્ચે આજે શુક્રવાર (25 ઓક્ટોબર)નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. જ્ઞાનવાપી વિવાદ અંગે વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેકે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે.

જણાવી દઈએ કે કોર્ટમાં હિન્દુ પક્ષે જ્ઞાનવાપીના મુખ્ય ગુંબજ નીચે શિવલિંગ હોવાનો દાવો કર્યો છે. આ સાથે હિન્દુ પક્ષે ત્યાં ખોદકામ કરાવીને ASI સર્વે કરાવવાની માંગણી કરી હતી. હિન્દુ પક્ષની અરજીનો મુસ્લિમ પક્ષે વિરોધ કરતા કહ્યું હતું કે ખોદકામથી મસ્જિદ સ્થળને નુકસાન પહોંચી શકે છે.

વાસ્તવમાં જ્ઞાનવાપી મસ્જિદની માલિકી હક મેળવવા માટે વર્ષ 1991માં હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને રામરંગ શર્મા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. લગભગ બે દાયકા ચાલેલી સુનાવણી બાદ હિન્દુ પક્ષ તરફથી વારાણસીની સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બે માંગણીઓ રજૂ કરવામાં આવી.

જેમાં પ્રથમ માંગણી એ હતી કે વજૂખાનાનો ASI સર્વે કરવામાં આવે, જેથી જાણી શકાય કે શું ખરેખર ત્યાં શિવલિંગ છે કે ફુવારો. હિન્દુ પક્ષનો દાવો છે કે મસ્જિદના મુખ્ય ગુંબજ નીચે 100 ફૂટનું શિવલિંગ છે. આવી સ્થિતિમાં મસ્જિદના માળખાને નુકસાન પહોંચાડ્યા વિના ખોદકામ કરવામાં આવે, જેથી શિવલિંગના દાવાની ખાતરી થઈ શકે.

હિન્દુ પક્ષ માટે અદાલતનો માર્ગ એટલો સરળ નથી. આની પાછળનું કારણ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર વજૂખાનાને સીલ કરવામાં આવ્યું છે.

હકીકતમાં, 1991 માં, સમગ્ર કેમ્પસમાં ASI સર્વેની માંગ કરવામાં આવી હતી. 33 વર્ષ જૂના કેસમાં આજે આ નિર્ણય આવ્યો છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લગભગ આઠ મહિના સુધી તેની સુનાવણી થઈ અને મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો. ASI સર્વેમાં વજુખાનાનો સર્વે કરવા માંગ કરાઇ હતી. તેમજ મુખ્ય ગુંબજ નીચે ખોદકામ કરીને ASI સર્વે કરવા માંગ કરાઈ હતી. આ મામલે હિન્દુ પક્ષને આજે ઝટકો લાગ્યો છે. મૂળવડ 1991ના મુખ્ય અરજદાર વિજય શંકર રસ્તોગી હતા. કોર્ટે મૌલિકતાના કેસ 9131 અને 32 પર પોતાનો નિર્ણય આપ્યો.

આ પણ વાંચોઃ

ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર
Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Embed widget