શોધખોળ કરો

Chardham Yatra: ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે ભયંકર ભૂસ્ખલન, બદ્રીનાથ-કેદારનાથ હાઇવે બ્લોક, શ્રદ્ધાળુ ફસાયા

Chardham Yatra: કેદારનાથ ધામને જોડતો સોનપ્રયાગ-ગૌરીકુંડ હાઇવે પર કાટમાળ અને પથ્થરો પડતાં આ રરસ્તો બ્લોક થઇ ગયો છે. મુનકટિયા નજીક સતત ભૂસ્ખલનને કારણે આ રસ્તો સંપૂર્ણપણે બંધ છે.

Uttarakhand News: ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન ખરાબ થયું છે. ગઈકાલ રાતથી પહાડી વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને કેદારનાથ હાઇવે પરનો રસ્તો બ્લોક થઇ ગયો છે. જેના કારણે ચારધામ યાત્રા સંપૂર્ણપણે સ્થગિત થઈ ગઈ છે. હજારો યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે, અને વહીવટીતંત્ર રાહત કાર્યમાં વ્યસ્ત છે.

કેદારનાથ ધામને જોડતો સોનપ્રયાગ-ગૌરીકુંડ હાઇવે પર કાટમાળ અને પથ્થરો પડવાના કારણે ઘણા રસ્તા  જગ્યાએ બંધ  થઇ ગયા છે. મુનકટિયા નજીક સતત ભૂસ્ખલનને કારણે આ માર્ગ સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે આજે કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ શકી નથી. પોલીસ અને SDRFએ મુસાફરોને સલામત સ્થળોએ રોકી દીધા છે અને વૈકલ્પિક માર્ગો દ્વારા તેમની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

સિરોબગઢમાં બદ્રીનાથ હાઇવે બંધ

સિરોબગઢમાં મોડી રાતથી ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. ભારે વરસાદને કારણે, ટેકરી પરથી કાટમાળ અને પથ્થરો રસ્તા પર પડ્યા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ચમોલી પોલીસના જણાવ્યા અનુસાર, સિરોબગઢ, ભાનેરપાણી અને પીપલકોટી નજીક હાઇવે બંધ છે, અને રસ્તો ખોલવાનું કામ ચાલી રહ્યું છે. જોશીમઠ, ગોવિંદઘાટ અને પાંડુકેશ્વરમાં હજારો મુસાફરો ફસાયેલા છે અને મુશ્કેલીનો સામનો કરી  રહ્યાં છે.

હાઇવે ખોલવા માટે ટીમો કાર્યરત

વરસાદ અને ભૂસ્ખલન છતાં, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન અને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમો કાટમાળ દૂર કરવામાં રોકાયેલી છે. ચમોલી અને રુદ્રપ્રયાગ પોલીસે મુસાફરોને ધીરજ રાખવા અને ખરાબ હવામાનમાં મુસાફરી કરવાનું ટાળવા અપીલ કરી છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જેના કારણે મુસાફરોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

ચારધામ યાત્રા પર અસર

મે મહિનાના પહેલા અઠવાડિયાથી શરૂ થયેલી ચારધામ યાત્રા. વરસાદ અને ભૂસ્ખલનની આના પર ગંભીર અસર પડી છે. પહેલા દરરોજ 24-25 હજાર યાત્રાળુઓ કેદારનાથ પહોંચતા હતા, પરંતુ વરસાદને કારણે આ સંખ્યા ઘટીને 16 હજાર થઈ ગઈ છે. ચોમાસાને કારણે હેલી સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને અન્ય પર્યટન સ્થળોએ જતા યાત્રાળુઓ પણ સિરોબાગઢ, પિનોલા અને પાતાળગંગા જેવા ભૂસ્ખલન ઝોનમાં ફસાઈ ગયા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget