શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગૃહ મંત્રી અમિત શાહ થયા ઠીક, એઇમ્સમાંથી જલદી થશે ડિસ્ચાર્જ
કોરોનાથી ઠીક થયા બાદ શાહની તબિયત બગડતાં 18 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
![ગૃહ મંત્રી અમિત શાહ થયા ઠીક, એઇમ્સમાંથી જલદી થશે ડિસ્ચાર્જ Home Minister Amit Shah has recovered and is likely to be discharged in a short time ગૃહ મંત્રી અમિત શાહ થયા ઠીક, એઇમ્સમાંથી જલદી થશે ડિસ્ચાર્જ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/29222352/amit-sha.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહના સ્વાસ્થ્યને લઈ સારા સમાચાર આવ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ ઠીક થઈ ગયા છે અને દિલ્હી એઇમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. કોરોનાથી ઠીક થયા બાદ શાહની તબિયત બગડતાં 18 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલ્હી એઈમ્સ દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરીને આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા કોરોનાના કારણે તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
2 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને ખુદ આ જાણકારી આપી હતી. જે બાદ સારવાર માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેની જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)