શોધખોળ કરો

BJP : કોંગ્રેસના 'જાદુગર'ને ચત્તાપાટ પાડવાની ફિરાકમાં BJP? PM મોદીએ શરૂ કરી રાજકીય સોગઠાબાજી

ભાજપે ચૂંટણીને લઈને સંપૂર્ણ તૈયારી આદરી દીધી છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સૌથી મોટી ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી આ વર્ષે પહેલીવાર રાજસ્થાન આવ્યા હતા.

Rajasthan assembly elections 2023: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર થોડા જ મહિનાઓ બાકી છે જેને લઈને ભાજપ એકદમ એક્ટિવ મોડમાં આવી ગયું છે. ભાજપે ચૂંટણીને લઈને સંપૂર્ણ તૈયારી આદરી દીધી છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સૌથી મોટી ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી આ વર્ષે પહેલીવાર રાજસ્થાન આવ્યા હતા.

સુત્રોનું કહેવું છે કે, પીએમ નરેન્દ્ર મોદી પણ દૌસા પણ આવવાના છે. જેની પાછળ જ્યાં એક તરફ અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસ તેને ચૂંટણી સાથે જોડીને જોઈ રહી છે. આ વખતે ભાજપ પોતાની નવી રણનીતિ સાથે ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. રાજ્યના નેતાઓ મોટી ભૂમિકામાં નથી જોવા મળી રહ્યાં. કોઈને મોટી જવાબદારી પણ નથી આપવામાં આવી રહી. નારાજ તમામ લોકોને શાંત કરવાના પ્રયાસો ચાલુ છે. તો જાણીએ એ પાંચ રાજકીય સમીકરણ જેના પર ચર્ચા ચાલી રહી છે.

કોઈ નહીં હોય મુખ્યમંત્રીનો ચહેરો?

છેલ્લા કેટલાય મહિનાઓથી જે પણ કેન્દ્રીય નેતા કે મંત્રી આવે છે, તેઓ અહી વિધાનસભાની ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદી જ એક માત્ર ચહેરો હશે એવો આગ્રહ કરતા રહે છે. બીજા કોઈ ચહેરાની ચર્ચા નથી થતી. આ સ્થિતિમાં લોકોને પણ હવે સમજવા લાગ્યા છે કે અહીં શું થવાનું છે. જો પીએમના ચહેરા પર ચૂંટણી લડવી હોય તો તેમના પ્રવાસ પણ વધવા જોઈએ. એ તમામ લોકોને પણ ખુશ કરવા પડશે જેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીના નામે તમામ લોકસભા બેઠકો જીતી હતી. તેથી જ ભાજપ મોદીના ચહેરા સાથે આગળ વધી રહ્યું છે.

તમામ સમાજ પર ધ્યાન કેન્દ્રિત

ભીલવાડાના માલસેરી ડુંગરી આસિંદમાં ભગવાન દેવનારાયણના 1111મા અવતરણ દિવસ પર પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ ગુર્જર સમુદાયને સાધવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે મીણા સમાજના મતદારોને સાધવાની દિશામાં કામ શરૂ કરે દેવામાં આવ્યું છે. રાજસ્થાનની મુખ્ય જ્ઞાતિઓ કે જેઓ અહીં સરકાર બનાવવા અને ગબડાવવાની સ્થિતિમાં છે તેમના પર ભાજપ દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. પીએમના ચહેરા સાથે ભાજપ તે તમામ મોટી જાતિઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

રાહુલ વિરુદ્ધ પીએમ મોદી

તાજેતરમાં જ અશોક ગેહલોતની સરકારમાં મંત્રી રહેલા પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું હતું કે, કોંગ્રેસ રાજસ્થાનમાં આ ચૂંટણી રાહુલ ગાંધીના નામ અને ચહેરા પર લડશે. આ વખતે રાહુલ ગાંધી VS PM નરેન્દ્ર મોદી વચ્ચે થવાની છે કે કેમ તેની પણ ચર્ચા થઈ હતી, પરંતુ અશોક ગેહલોતે આ બાબતે કંઈ ખાસ રસ દાખવ્યો ન હતો અને ધીમે ધીમે હવે માંગ વધી રહી છે. જો અહીં રાહુલ વિરુદ્ધ મોદી ચૂંટણી થાય છે તો કોને ફાયદો થશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

વિકાસના નામે મત 

જો પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે વધુ રહેશે તો રાજસ્થાન ભાજપ આ રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલું કામ થઈ રહ્યું છે તે ગણાવવામાં અને બતાવવામાં સફળ રહેશે જ્યારે અહીંની સરકારે સહકાર આપ્યો નથી તેને લઈને બદમાન કરવામાં પણ સફળ રહેશે. . આ વખતે 1 ડિસેમ્બરે આદર્શ નગરના દશેરા મેદાનમાં ખુદ જેપી નડ્ડાએ આ વાત કહી હતી. નડ્ડાએ અહીં સરકારની બેદરકારીને ઘણી યોજનાઓમાં વિલંબ થઈ રહ્યો હોવાને કારણભુત જણાવ્યું હતું. આ સાથે જ રાજસ્થાનમાં ડબલ એન્જિનની સરકાર બનાવવાની જરૂરિયાત પણ જણાવવામાં આવી હતી. અહીં ભાજપને પણ મોદીની યોજના સિવાય કોઈ મજબૂત પાસુ નજરે નથી પડતું કે જેની ચર્ચા ચૂંટણીમાં થઈ શકે.

શું છે ભાજપની રણનીતિ?

પીએમ નરેન્દ્ર મોદીના રાજસ્થાન પ્રવાસ અંગે વરિષ્ઠ પત્રકાર નારાયણ બારેથનું કહેવું છે કે, પીએમ નરેન્દ્ર મોદી હંમેશા ચૂંટણી મોડમાં હોય છે. આ એક એવી પાર્ટી છે જે પોતાના સંગઠન અને નીતિઓના પ્રચારમાં લાગેલી જ રહે છે. લાલકૃષ્ણ અડવાણી બાદ બીજેપી બદલાઈ ગઈ છે. તે હંમેશા પ્રચાર મોડમાં જ હોય છે. સામાન્ય રીતે કોઈ રાજ્યની વધાનસભાની ચૂંટણીઓમાં ભારતના પીએમ ક્યારેય આટલા ઊંડા ઉતરતા નહોતા. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ આ પરંપરા તોડી છે. વરિષ્ઠ પત્રકાર હરીશ મલિકનું કહેવું છે કે, આ પીએમ નરેન્દ્ર મોદી કે ભાજપની ચૂંટણીની રણનીતિ છે. રાજસ્થાનમાં સચિન પાયલટને સીએમ ન બનાવવામાં આવતા ગુર્જરો નારાજ છે અને ભાજપ તેમને પોતાની તરફ કરવા માટે આ રણનીતિ પર કામ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget