શોધખોળ કરો

અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાના આ 7 પરિક્ષણ ગગનયાન મિશન માટે કેવી રીતે વરદાનરૂપ થશે સાબિત

Gaganyaan Mission અવકાશયાત્રી શુભાંશુ શુક્લા તેમના ક્રૂ સાથે પૃથ્વી પર પાછા ફર્યા છે. ભારતના ગગનયાન મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે, તે ભારતનું પ્રથમ માનવયુક્ત મિશન હશે. પીએમ મોદીએ શુભાંશુની સફળતાને એક સીમાચિહ્નરૂપ ગણાવી. ઇસરોના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ કહ્યું કે શુભાંશુનો અનુભવ ગગનયાન મિશન માટે મહત્વપૂર્ણ રહેશે.

Gaganyaan Mission:  ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મંગળવારે પૃથ્વી પર પરત ફર્યા. તેમનો ક્રૂ પણ તેમની સાથે પાછો ફર્યો. શુભાંશુનું આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ભારતે ગગનયાન મિશનને અવકાશમાં મોકલવાની તૈયારી કરી લીધી છે. આ મિશન ભારતનું પહેલું માનવરહિત મિશન હશે.

શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પગ મૂકનાર પ્રથમ ભારતીય છે. આ પહેલા અવકાશયાત્રી રાકેશ શર્માએ 41 વર્ષ પહેલાં અવકાશમાં મુસાફરી કરી હતી. શુભાંશુએ ISS પર 7 પરીક્ષણો કર્યા છે. આ પરીક્ષણોના પરિણામો અને શુભાંશુના અનુભવનો ઉપયોગ મિશન ગગનયાનમાં કરવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદીએ શુભાંશુની સફળતાને એક સીમાચિહ્નરૂપ ગણાવી

શુભાંશુનું સ્વાગત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે, તેમણે પોતાના સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવનાથી અબજો સપનાઓને પ્રેરણા આપી છે.પ્રધાનમંત્રીએ કહ્યું, "આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાનની દિશામાં આ વધુ એક સીમાચિહ્નરૂપ છે."   

શુભાંશુનો અનુભવ ISROના ગગનયાન મિશનમાં મદદ કરશે

ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, "શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર તેમના સમય દરમિયાન મળેલો અનુભવ આગામી બે વર્ષમાં નિર્ધારિત ગગનયાન મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ તેમના (શુભાંશુ) માટે એક અવિસ્મરણીય અનુભવ રહ્યો છે. તેમણે અવકાશ મથક પર ઘણા પ્રયોગો કર્યા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગગનયાન મિશન આ વર્ષના અંતમાં માનવરહિત ઉડાનથી શરૂ થશે. તેમણે કહ્યું, "આ વર્ષે અમે એક માનવરહિત મિશન લોન્ચ કરીશું, ત્યારબાદ બે વધુ માનવરહિત ઉડાન શરૂ કરીશું. આ પછી, ગગનયાન દ્વારા એક ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં આવશે. તે બે થી સાત દિવસ અવકાશમાં રહેશે અને પછી પૃથ્વી પર પાછો ફરશે."                

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
Embed widget