શોધખોળ કરો

ડુંગળીના વધતા જતા ભાવ પર નાણામંત્રી સીતારમણે કહ્યું- હું એટલા ડુંગળી-લસણ ખાતી જ નથી કે.....

આ પહેલા એનસીપી સાંસદ સુપ્રિયા સુલએ એનપીએ અને ડુંગળીના ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની કિંમને લઈને આમ આદમી બેહાલ છે અને વિપક્ષ મોદી સરકાર પર તેને લઈને સવાલ ઉઠાવી રહ્યું છે. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે, તે એટલું લસણ, ડુંગળી નથી ખતા અને તેઓ એવા પિરવારમાંથી આવે છે જ્યાં ડુંગળી-લસણનો વધારે કોઈ મતલબ નથી. નિર્મલા સીતારમણના આ જવાબ પર સંસદમાં બધા હસવા લાગ્યા હતા. નાણામંત્રી મહારાષ્ટ્રના બારામતીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સાંસદ સુપ્રિયા સુલેના પ્રશ્નોનો જવાબ આપવા માટે ઉભા થયા હતા. આ દરમ્યાન કેટલાંક સભ્યોએ પ્રશ્ન કર્યો કે શું તમે (નિર્મલા સીતારમણ) ડુંગળી ખાઓ છો. સભ્યોના આ પ્રશ્ન પર નિર્મલા સીતારમણે આ જવાબ આપ્યો. આ પહેલા એનસીપી સાંસદ સુપ્રિયા સુલએ એનપીએ અને ડુંગળીના ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુપ્રિયા સુલેએ કહ્યું કે, હું સરકારને ડુંગળી અંગે એક નાનકડો પ્રશ્ન કરવા માગું છું. સરકાર ઇજિપ્તથી ડુંગળી મંગાવી રહી છે, ડુંગળીની વ્યવસ્થા કરી રહી છે, હું સરકારના આ પગલાંના વખાણ કરું છું. હું મહારાષ્ટ્રથી આવી છું અને મહારાષ્ટ્રમાં મોટાપાયે ડુંગળી થાય છે પરંતુ હું પૂછવા માંગીશ કે ડુંગળીનું ઉત્પાદન કેમ ઘટ્યું? આપણે ચોખા અને દૂધ સહિત ઘણી બધી વસ્તુઓની નિકાસ કરીએ છીએ. નાનકડા ખેડૂત ડુંગળીનું ઉત્પાદન કરે છે અને તેમને બચાવાની જરૂર છે. વાત એમ છે કે સુપ્રિયા સુલેના પ્રશ્ન બાદ નિર્મલા સીતારમણ જવાબ આપવા માટે ઉભા થયા, એ સમયે તેમને ડુંગળી ખાવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો. પોતે ડુંગળી ખાય છે કે નહીં તેનો જવાબ આપી નાણાંમંત્રીએ ડુંગળીના ખેડૂતો માટે સરકારની નીતિઓ અંગે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget