શોધખોળ કરો

'પાયલટ નથી તો ફ્લાઇટમાં કેમ બેસાડ્યા...', મહિલા IASએ લગાવી એરલાઇન કંપનીને ફટકાર

IAS સોનલ ગોયલે એક પછી એક ટ્વિટ કરીને ગો ફર્સ્ટ એરલાઇનને સવાલો પૂછ્યા હતા

મહિલા IAS ઓફિસરનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે દાવો કર્યો હતો કે કેપ્ટનની ગેરહાજરીને કારણે ફ્લાઈટ લગભગ 2 કલાક મોડી પડી હતી. આ દરમિયાન તમામ મુસાફરો ફ્લાઇટની અંદર ફસાયા હતા, જેમાં વૃદ્ધો અને બાળકો પણ હતા. એરલાઇન કંપનીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

IAS સોનલ ગોયલે એક પછી એક ટ્વિટ કરીને ગો ફર્સ્ટ એરલાઇનને સવાલો પૂછ્યા હતા. તેમણે લખ્યું હતું કે ફ્લાઇટ ઓપરેશનનું અણધાર્યું અને દયનીય હેન્ડલિંગ. ફ્લાઈટ G8 345 મુંબઈ એરપોર્ટથી 10:30 વાગ્યે દિલ્હી માટે ટેકઓફ થવાની હતી. પરંતુ એક કલાકથી વધુ વિલંબ થયો છે. મુસાફરો વિમાનની અંદર ફસાયેલા છે. એરલાઇન સ્ટાફનું કહેવું છે કે કેપ્ટન ઉપલબ્ધ નથી. તેઓ બીજા કેપ્ટનની વ્યવસ્થા કરી રહ્યા છે.

અન્ય એક ટ્વીટમાં IASએ પૂછ્યું- જો કેપ્ટન નથી તો ફ્લાઇટમાં મુસાફરોને શા માટે બેસાડવામાં આવ્યા, જેમાં નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધ મુસાફરોનો સમાવેશ થાય છે. તેઓ ફ્લાઈટમાં પાણી સિવાય બીજું કંઈ આપતા નથી. ફ્લાઈટના વિલંબ અંગે કોઈ મુસાફરને જાણ કરવામાં આવી ન હતી. માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે કેપ્ટન બીજી ફ્લાઈટ માટે રવાના થઈ ગયા છે.

IAS સોનલે તેના ટ્વિટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં મુસાફરો ફ્લાઇટની અંદર બેસીને ટેક ઓફની રાહ જોતા જોવા મળે છે. તેમના ટ્વીટના જવાબમાં GoFirst એરલાઈને વિલંબ માટે માફી માંગી છે. કંપનીએ લખ્યું હતું કે તમને થયેલા વિલંબ માટે માફી માંગીએ છીએ. અમે એરલાઇનને સમયસર ચલાવવા માટે સખત મહેનત કરીએ છીએ. જો કે, કેટલીકવાર અણધારી ઘટનાઓ આપણને પડકારે છે. ભવિષ્યમાં અમે તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.

કોણ છે IAS સોનલ ગોયલ?

સોનલ ગોયલ 2008 બેચની IAS ઓફિસર છે. તેઓ પાણીપત (હરિયાણા)ના રહેવાસી છે. જો કે તેમણે અભ્યાસ દિલ્હીમાં કર્યો છે. તેમની સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક 13 હતો. હાલમાં તેઓ ત્રિપુરા ભવનમાં સ્પેશ્યલ રેસિડેન્ટ કમિશનર તરીકે તૈનાત છે.

આઇએએસ સોનલ ગોયલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ટ્વિટર પર તેમના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ લોકો તેમને ફોલો કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget