શોધખોળ કરો

'પાયલટ નથી તો ફ્લાઇટમાં કેમ બેસાડ્યા...', મહિલા IASએ લગાવી એરલાઇન કંપનીને ફટકાર

IAS સોનલ ગોયલે એક પછી એક ટ્વિટ કરીને ગો ફર્સ્ટ એરલાઇનને સવાલો પૂછ્યા હતા

મહિલા IAS ઓફિસરનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે દાવો કર્યો હતો કે કેપ્ટનની ગેરહાજરીને કારણે ફ્લાઈટ લગભગ 2 કલાક મોડી પડી હતી. આ દરમિયાન તમામ મુસાફરો ફ્લાઇટની અંદર ફસાયા હતા, જેમાં વૃદ્ધો અને બાળકો પણ હતા. એરલાઇન કંપનીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

IAS સોનલ ગોયલે એક પછી એક ટ્વિટ કરીને ગો ફર્સ્ટ એરલાઇનને સવાલો પૂછ્યા હતા. તેમણે લખ્યું હતું કે ફ્લાઇટ ઓપરેશનનું અણધાર્યું અને દયનીય હેન્ડલિંગ. ફ્લાઈટ G8 345 મુંબઈ એરપોર્ટથી 10:30 વાગ્યે દિલ્હી માટે ટેકઓફ થવાની હતી. પરંતુ એક કલાકથી વધુ વિલંબ થયો છે. મુસાફરો વિમાનની અંદર ફસાયેલા છે. એરલાઇન સ્ટાફનું કહેવું છે કે કેપ્ટન ઉપલબ્ધ નથી. તેઓ બીજા કેપ્ટનની વ્યવસ્થા કરી રહ્યા છે.

અન્ય એક ટ્વીટમાં IASએ પૂછ્યું- જો કેપ્ટન નથી તો ફ્લાઇટમાં મુસાફરોને શા માટે બેસાડવામાં આવ્યા, જેમાં નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધ મુસાફરોનો સમાવેશ થાય છે. તેઓ ફ્લાઈટમાં પાણી સિવાય બીજું કંઈ આપતા નથી. ફ્લાઈટના વિલંબ અંગે કોઈ મુસાફરને જાણ કરવામાં આવી ન હતી. માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે કેપ્ટન બીજી ફ્લાઈટ માટે રવાના થઈ ગયા છે.

IAS સોનલે તેના ટ્વિટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં મુસાફરો ફ્લાઇટની અંદર બેસીને ટેક ઓફની રાહ જોતા જોવા મળે છે. તેમના ટ્વીટના જવાબમાં GoFirst એરલાઈને વિલંબ માટે માફી માંગી છે. કંપનીએ લખ્યું હતું કે તમને થયેલા વિલંબ માટે માફી માંગીએ છીએ. અમે એરલાઇનને સમયસર ચલાવવા માટે સખત મહેનત કરીએ છીએ. જો કે, કેટલીકવાર અણધારી ઘટનાઓ આપણને પડકારે છે. ભવિષ્યમાં અમે તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.

કોણ છે IAS સોનલ ગોયલ?

સોનલ ગોયલ 2008 બેચની IAS ઓફિસર છે. તેઓ પાણીપત (હરિયાણા)ના રહેવાસી છે. જો કે તેમણે અભ્યાસ દિલ્હીમાં કર્યો છે. તેમની સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક 13 હતો. હાલમાં તેઓ ત્રિપુરા ભવનમાં સ્પેશ્યલ રેસિડેન્ટ કમિશનર તરીકે તૈનાત છે.

આઇએએસ સોનલ ગોયલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ટ્વિટર પર તેમના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ લોકો તેમને ફોલો કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
Ketan Murder Case: મારી પુત્રી દોષિત હોય તો તેને પણ એજ કિલ્લા પરથી ફેંકી દો, સિયાના પિતાએ શું કહ્યું, જુઓ વીડિયો
Ketan Murder Case: મારી પુત્રી દોષિત હોય તો તેને પણ એજ કિલ્લા પરથી ફેંકી દો, સિયાના પિતાએ શું કહ્યું, જુઓ વીડિયો
Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
પહેલા જ T20 મુકાબલામાં ઇતિહાસ રચી શકે છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી, ડેબ્યૂ કરતાની સાથે જ તૂટી જશે આ 6 મોટા રેકોર્ડ
પહેલા જ T20 મુકાબલામાં ઇતિહાસ રચી શકે છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી, ડેબ્યૂ કરતાની સાથે જ તૂટી જશે આ 6 મોટા રેકોર્ડ
Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Embed widget