શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કોરોનાના દર્દીને ઓક્સિજન આપતી વખતે આ કાળજી ન લેવાય તો મ્યુકરમાઇકોસિસસ થવાનો ખતરો

કોવિડના દર્દીમાં વધી રહેલા મ્યુકોમાઇકોસિસના કેસ મુદ્દે એકસ્પર્ટે તેના કેટલાક કારણો રજૂ કર્યો છે. નિષ્ણાતના મત મુજબ દર્દીને ઓક્સિજન આપતી વખતે રાખવામાં આવેલી બેદરકારીના કારણે કોવિડના દર્દીમાં મ્યુકોરમાઇકોસિસનું જોખમ વધી રહ્યું છે.

કોરોનાની મહામારીમાં હાલ મ્યુકોરમાઇકોસિસે પણ ચિંતા વધારી છે. કોવિડથી સાજા થયેલા ડાયાબિટીસના અને કીડનીના દર્દીઓમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. ડાયાબિટીસ કિડીનાની બીમારીથી પિડાતા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને તેમાં કોવિડ વાયરસના લોડના કરે વધુ ઘટી જાય છે. આ સ્થિતિમાં ફંગસ શરીર પર હાવિ થાય છે અને દર્દી મ્યુકોરમાઇકોસિસની ભોગ બને છે.

 જો કે બધા વચ્ચેમાં એક વસ્તુ બીજી પણ સામે આવી છે જો ઓક્સિજનના સાધનો સ્ટરીલાઇઝ ન કર્યા હોય તો પણ મ્યુકોરક્રાસિસનું જોખમ વધી જાય છે. ઓક્સિજનના સાધનો જેવા કે, ઓક્સિજન માસ્ક, હ્યુમિડિટીફાયરને યોગ્ય રીતે સ્ટેરીલાઇઝ ન કરાયા હોય તો પણ દર્દીને મ્યુકોરમાઇકોસિસ થઇ શકે છે.  ઓક્સિજનના પાઇપમાં ભેજના કારણે ફુગ થાય છે. આ ફુગ નાકમાં પ્રવેશે છે, જે મ્યુકોમાઇકોસિસની બીમારીને જન્મ આપે છે. ઓક્સિજનના સાધનો સ્ટરીલાઇઝન ન થયા હોય તેવી સ્થિતિમાં આ સાધનોમાં રહેલી ફુગ  આંખ, નાક, મગજ અને ફેફસાંમાં ફેલાય છે.

ઓક્સિજન આપતી વખતે શું કાળજી લેવી જરૂરી

તબીબોના મત મુજબ જો ઓક્સિજન આપતી વખતે કેટલીક કાળજી રાખવામાં આવે તો મ્યુકોરમાઇકોસસીની ભંયકર બીમારીથી દર્દીને બચાવી શકાય છે. તો દર્દીને ઓક્સિજન આપતી વખતે શું કાળજી રાખવી જોઇએ જાણીએ...

  •  ઓક્સિજનના બોટલ સાથે લાગતું હ્યુમિડિટી ફાયરને  સ્ટરીલ વૉટરથી સાફ કરવું જોઇએ
  •  ઓક્સિજનના સિલિન્ડર પર Fa વાલ્વ  હોય છે
  •   Fa વાલ્વની સાથે હ્યુમિડિટી ફાયર જોડાયેલું હોય છે
  • હ્યુમિડિટી ફાયરમાં ડિસ્ટીલ વોટર ભરવાનું હોય છે.
  • તેના પર એક ઓક્સિજનના ફલોનું માપ દર્શાવતું મીટર હોય છે
  • આ ઓક્સિજનના તમામ સાધનને સ્ટરીલાઇઝ કરવા જરૂરી છે.
  • એક જ માસ્ક લાંબા સમય સુધી યુઝ ન કરવું
  • એકબીજા દર્દીનું ઓક્સિજન માસ્ક ન વાપરવું  

જો ઓક્સિજન આપવા માટે ઉપયોગમાં આવતા તમામ સાધનોને સ્ટરીલ કરવામાં આવે તો કોવિડના સાજા થયેલા દર્દીમાં આ કેસનું જોખમ ઘટાડી શકાય છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget