શોધખોળ કરો

JNUમાં વિદ્યાર્થીઓનો હોબાળો, VC, રજિસ્ટ્રાર સહિત 10 અધિકારીઓને બનાવ્યા બંધક

નવી દિલ્હીઃ જેએનયૂમાં એક લાપતા વિદ્યાર્થીને લઈને ચાલી રહેલ પ્રદર્શન મોડી રાત્રે ત્યારે ગંભીર બની ગયું જ્યારે આંદોલનકારી વિદ્યાર્થીઓએ કુલપતિ અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પ્રશાસનિક ભવનમાં બંધ કરી દીધા. કેમ્પસ બહાર અંદાજે 300 વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. યૂનિવર્સિટીના કુલપતિ એમ જગદીશ કુમારે કહ્યું, અમે ઇમારતની અંદર દિવસે 2.30 કલાકથી બંધ છીએ. અમારી સાથે એક મહિલા સહકર્મી પણ છે જે અસ્વસ્થ્ય થઈ ગયી કારણ કે તેમને ડાયાબિટીસની બિમારી છે. બીજી બાજુ જેએનયૂના વિદ્યાર્થીઓએ પોતાનો પક્ષે બચાવ કરતાં દાવો કર્યો કે કોઈને પણ ગેરકાયેદસર રીતે બંધક બનાવવામાં આવ્યા નછી. જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ મોહિત પાંડેયે કહ્યું, અમે જેએનયૂના પ્રશાસનિક ભવનમાં કોઈને પણ ગેરકાયેદસર રીતે બંધક બનાવ્યા નથી. વીજળી અને અન્યતમામ પ્રકારની સુવિધા છે. અમે અંદર ફૂડ પણ મોકલાવ્યું છે. યૂનિવર્સિટીના એક વિદ્યાર્થી નજીબ અહેમદ 15 ઓક્ટોબરથી લાપતા છે. તેના ગુમ થવાને કારણે ગઈકાલે રાતે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. યૂનિવર્સિટીના એક વિદ્યાર્થી સંગઠનનો આરોપ છે કે પ્રશાસન નજીબના મમલે મૌન છે. નજીબ અહેમદ જેએનયૂમાં બાયોટેક્નોલોજીનો વિદ્યાર્થી છે. આરોપ અનુસાર 14 ઓક્ટોબરના રોજ માહી માંડવી હોસ્ટેલમાં એબીવીપીના એક વિદ્યર્થીની સાથે તેની લડાઈ થઈ હતી અને તેના બીજા દિવસથી તે ગુમ છે. ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપી (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)એ લાપતા વિદ્યાર્થી પર જ મારપીટનો આરોપ લગાવ્યો હતો પરંતુ ગાયબ થયા બાદતી જેએનયૂએસયૂ (જવાહર લાલ યનિવર્સિટી સ્ટૂડન્ટ યૂનિયન) આ મુદ્દે એબીવીપીને જ ઘેરવામાં લાગી છે. આ સમગ્ર ઘટનાની તપાસ અને નજીબ અહેમદના ગાયબ હોવાના મુદ્દાને લઈને આ વિદ્યાર્થીઓએ અંદાજે 8 કલાક સુધી વીસીની ઓફિસનો ઘેરાવ કર્યો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget