શોધખોળ કરો

હિંદ મહાસાગરમાં સમુદ્રી સુરક્ષા વધારવા પર ભારત અને મેડાગાસ્કર વચ્ચે થઈ ચર્ચા

મેડાગાસ્કરના રક્ષામંત્રી લેફ્ટિનેન્ટ જનરલ આર રિચર્ડે કહ્યું કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષાનો માહોલ બનાવી રાખવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના લખનઉમાં ચાલી રહેલા પાંચ દિવસીય ડિફેન્સ એક્સપો 2020ના બીજા દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહે અને મેડાગાસ્કરના રક્ષામંત્રી લેફ્ટિનેન્ટ જનરલ આર રિચર્ડ સાથે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. જેમાં ભારત અને મેડાગાસ્કર વચ્ચે સમુદ્રી સુરક્ષા ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે સમુદ્રી સુરક્ષા સહયોગ વધારવા પર જોર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “બન્ને દેશની સમુદ્રી સીમા સાથે જોડાયેલા હોવાથી બન્નેની જવાબદારી બને છે કે સુરક્ષિત માહોલ સુનિશ્ચિત કરે. જેનાથી વેપાર સંબંધિત ગતિવિધિઓ સુચારું ઢંગથી ચાલી શકે.” મેડાગાસ્કરના રક્ષામંત્રી લેફ્ટિનેન્ટ જનરલ આર રિચર્ડે કહ્યું કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષાનો માહોલ બનાવી રાખવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે ચક્રવાતી વાવાઝોડા ડિયાને દરમિયાન ભારતીય નૌસેના દ્રારા કરવામાં આવેલી મદદ માટે આભાર વ્યક્ત કર્યો. રિચર્ડે રાજનાથ સિંહને 26 જૂનના રોજ મેડાગાસ્કરના સ્વંત્રતા દિવસ સમારોહમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. ગત વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરેલી યાત્રાનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે, આ ઐતિહાસિક યાત્રાથી બન્ને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબંધ વધુ મજબૂત થયા છે. તે દરમિયાન થયેલી સમજૂતીથી બન્ને દેશો વચ્ચે રક્ષા સહયોગ વધારવા પર ફ્રેમવર્ક તૈયાર થઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Embed widget