શોધખોળ કરો

WHOની ચેતવણી, ભારતમાં 18 મહિના સુધી કોરોના વર્તાવશે કહેર ? બચવું હોય તો શું કરવું પડશે ?

કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ વાયરસના કારણે દેશમાં સરેરાશ રોજ 4000થી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. કોવિડ વાયરસ મુદ્દે WHOની ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાાથને ભારતને ચેતાવણી આપી છે.

કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ વાયરસના કારણે દેશમાં સરેરાશ રોજ 4000થી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. કોવિડ વાયરસ મુદ્દે WHOની ચીફ વૈજ્ઞાનિક  સૌમ્યા સ્વામીનાાથને ભારતને ચેતાવણી આપી છે. 

WHOની ચીફ વૈજ્ઞાનિકે આપી ચેતાવણી 
કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ વાયરસના કારણે દેશમાં સરેરાશ રોજ 4000થી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. કોવિડ વાયરસ મુદ્દે WHOની ચીફ વૈજ્ઞાનિક  સૌમ્યા સ્વામીનાાથને ભારતને ચેતાવણી આપી છે.  ચીફ વૈજ્ઞાનિક  સૌમ્યા સ્વામીનાાથને કહ્યું કે, દેશને હજું કોવિડના મુશ્કેલ પડાવ પાર કરવાના બાકી છે. આવનાર 6-18  મહિના ભારત માટે ખૂબ જ મહત્વના રહેશે. ડો. સ્વામીનાથનને કહ્યું કે, બીજી લહેર બાદ પણ કોરોનાની હજું લડત બાકી છે. જેમાં આપણું શ્રેષ્ઠ પદર્શન જ આપણને બચાવી શકશે, તેમણે જણાવ્યું કે, આગામી 6થી12 મહિના દેશ માટે હજું પણ ખૂબ જ મહત્વના છે. આ સમય દરમિયાન વેક્સિનેશન અને તેનાથી બનતી એન્ટીબોડી આઠ મહિના સુધી રહે છે. જેમ જેમ સમય પસાર થાય છે, વધુ ડેટા એકઠા થઇ રહ્યાં છે. ચીફ વૈજ્ઞાનિક  સૌમ્યા સ્વામીનાાથને તબીબોને ટકોર કરતા કહ્યું કે, કોવિડમાં સ્ટીરોઇડનો આડેધડ ઉપયોગ દર્દી માટે નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે. કોવિડની સારવાર માટે હેલ્થ કેર વર્કર WHOએ જાહેર કરેલ પ્રોટોકોલનો પાલન કરવું જરૂરી છે.  

વાયરસના મ્યૂટન્ટ પર આધારિત લડત
એક મીડિયાની આપેલા ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ સામેની લડતનો આધાર મોટા  ભાગે વાયરસના બદલતા સ્વરૂપ પર રહેલો છે. મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, આવનાર સમય દેશ માટે કેવો રહેશે તે વાયરસના મ્યુટન્ટ પર આધાર રાખે છે. વેરિયન્ટની સામે દેશી ક્ષમતા અને વેક્સિસથી બનતી ઇમ્યુનિટી કેટલા સમય લોકોને વાયરસથી રક્ષણ આપી શકે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

whoએ વેરિયન્ટ ઓફ કન્સર્નનાં ચાર વેરિયન્ટ સામેલ કર્યાં છે.
સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, આ મહમારીનો અંત ચોક્કસ થશે. 2021ના અંત સુધીમાં જ્યારે 30 ટકા આબાદી વેક્સિનેટ થઇ જશે તો કોવિડથી મોતને આપણે ઘટાડી શકીશું. 2022માં વેક્સિનેશનમાં તેજી આવતા સ્થિતિ વધુ સુધરશે.ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, આવનાર 6થી 12 મહિના ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોવિડ-19ની માહમારીના હજું અનેક મુશ્કેલ પડાવ બાકી છે. B1.617 વેરિયન્ટ સંક્રમક છે વેરિયન્ટ મૂળ રીતે તો વાયરસના મ્યૂટન્ટ અથવા વિકસિત વર્જન હોય છે. તેના માટે વાયરસ જીનોમમાં પરિવર્તિત થતાં રહે છે. જે ખૂબ સામાન્ય વાત છે. RNA વાયરસ જેમ જેમ મલ્ટીપ્લાય થાય છે. તેમ તેમ વાયરસને તેમની નકલ (રેપ્લીકેન્ટ) કરવામાં મદદ મળે છે. જે વાયરસમાં થોડા બદલાવ લાવે છે. આ એક એરર છે. જેનું કોઇ ખાસ મહત્વ નથી. તે કોઇ પણ રીતે વાયરસને પ્રભાવિત નથી કરતો.

whoએ વેરિયન્ટ ઓફ કન્સર્નનાં ચાર વેરિયન્ટ સામેલ કર્યાં છે. તેમાં B 1.617 સૌથી નવો છે. જે સૌથી પહેલા ભારતમા આવ્યો હતો અને ત્યારબાદ 50 દેશોમાં ફેલાયો હતો. ડો સ્વામીનાથનને કહ્યું કે, B 1.617 નિશ્ચિતપણે સૌથી સંક્રમક વેરિયન્ટ છે. તે ઓરિજનલ સ્ટ્રનથી દોઢ ગણો સંક્રામક હોઇ શકે છે. તે બ્રિટનમાં ફેલાયેલા B 117 વેરિયન્ટથી વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. જેના કારણે ભારતની બીજી લહેરમાં આ સ્થિતિ થઇ.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget