શોધખોળ કરો

New Rules : વિદેશથી ભારત આવી રહેલા મુસાફરો માટે રાહતના સમાચાર, આ ઝંઝટમાંથી મળશે છુટકારો

અગાઉની માર્ગદર્શિકા મુજબ, વિદેશથી ભારત આવતા મુસાફરોએ 'એર સુવિધા' ફોર્મ ભરવું જરૂરી હતું. આ ફોર્મ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું.

New Rules For International Passengers:દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઘટાડા વચ્ચે સરકારે સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 'એર સુવિધા' ફોર્મ ભરવાની ફરજિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર આંતરરાષ્ટ્રીય આગમન માટે સંશોધિત માર્ગદર્શિકા મંગળવાર, 22 નવેમ્બરથી અમલીબનાવામાં આવી છે.

સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ડોક્યુમેન્ટની કાર્યવાહીની ઝંઝટમાંથી થોડી રાહત મળશે છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરનાર એક મુસાફરે કહ્યું- એર ફેસિલિટી ફોર્મ ભરવાની પ્રક્રિયાને દૂર કરવાથી મુસાફરી થોડી સરળ બની છે. શારજાહથી દિલ્હી પરત ફરેલા હીરા સિંહે કહ્યું હતું કે, કોવિડની સ્થિતિમાં સુધારો થયો છે. હવે ઓથોરિટી દ્વારા મુસાફરોને વધારે પડતા પેપરવર્ક માટે બોલાવતા નથી. હવે મુસાફરી પહેલા કરતા વધુ સરળ બની છે. તો બાલીથી પરત આવેલા અવિનાશ શ્રીખંડેએ કહ્યું હતું કે, હવે મુસાફરો માટે બહાર નીકળવું સરળ બન્યું છે. અગાઉ દસ્તાવેજીકરણનું ઘણું કામ હતું.

અગાઉની માર્ગદર્શિકા મુજબ, વિદેશથી ભારત આવતા મુસાફરોએ 'એર સુવિધા' ફોર્મ ભરવું જરૂરી હતું. આ ફોર્મ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. ગત અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, હવાઈ મુસાફરી દરમિયાન માસ્કનો ઉપયોગ ફરજિયાત નથી, પરંતુ મુસાફરોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. 

આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર, હવાઈ મુસાફરોએ તેમના દેશમાં કોવિડ -19 સામે રસીકરણના મંજૂર સમયપત્રક અનુસાર રસી મેળવવી જોઈએ. માર્ગદર્શિકા મુજબ મુસાફરોએ આગમન સમયે સોશિયલડિસ્ટન્સની ખાતરી કરવી આવશ્યક છે અને પ્રવેશ સ્થળે આરોગ્ય અધિકારીઓ દ્વારા તમામ આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.

માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સ્ક્રિનિંગ દરમિયાન લક્ષણો જોવા મળતા મુસાફરોને તરત જ અલગ કરવામાં આવશે. આરોગ્ય પ્રોટોકોલ મુજબ નિયુક્ત મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવશે. રોગચાળાને ધ્યાનમાં રાખીને ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ 25 માર્ચ 2020થી બે મહિના માટે સ્થગિત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ પણ તે દિવસથી જ સ્થગિત કરવામાં આવી હતી, જે આ વર્ષે 27 માર્ચથી ફરી યથાવત કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget