શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઉત્તરાખંડમાં વાયુસેનાનું MI-17 હેલીકૉપ્ટર ક્રેશ, તમામ પાયલોટો સુરક્ષિત
![ઉત્તરાખંડમાં વાયુસેનાનું MI-17 હેલીકૉપ્ટર ક્રેશ, તમામ પાયલોટો સુરક્ષિત Indian Air Force Mi 17 V5 Helicopter Crashes Near Badrinath ઉત્તરાખંડમાં વાયુસેનાનું MI-17 હેલીકૉપ્ટર ક્રેશ, તમામ પાયલોટો સુરક્ષિત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/19154708/iaf-Mi17-19-10-2016-1476860640_storyimage.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જોશી મઠ: ભારતીય વાયુસેનાનુ એમઆઈ-17 વી5 બુધવારે ભારત-ચીન સરહદ નજીક માના પાસની ઘસ્તોલીમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં તમામ પાયલોટ સભ્યો સુરક્ષિત બચાવ થયો છે.
સૂત્રો અનુસાર, આ ઘટના આજે સવારે 9.30 વાગે બની હતી. લેંડિંગ દરમિયાન હેલીકૉપ્ટરનો પાછલો પંખો તૂટી જવાથી આ દુર્ઘટના બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, હેલીકૉપ્ટરમાં 20 સૈનિકો સવાર હતા. અને આ ઘટના સેનાના જવાનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. હાલ ઘટના કેવી રીતે તેની બની તેની તપાસ કરવામાં આવી રહી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)