શોધખોળ કરો

Agnipath Protest: અગ્નિપથ યોજનાના વિરોધને કારણે રેલવેને 1000 કરોડનું નુકસાન, 600 જેટલી ટ્રેનો રદ્દ કરવી પડી

Agnipath Protest: અગ્નિપથ યોજનાના વિરોધમાં આંદોલનકારીઓએ રેલવેને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. ટ્રેનની બોગી ઉપરાંત રેલ્વે સ્ટેશન વગેરેને પણ તેઓએ ઘણું નુકસાન કર્યું છે.

Agnipath Protest:  કેન્દ્ર સરકારની ત્રણેય સેનાઓમાં ભરતીની અગ્નિપથ યોજના (Agnipath Scheme)ના વિરોધમાં દેશમાં અનેક જગ્યાએ રેલવે (Indian Railway)ની સંપત્તિઓને નુકસાન થયું છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ રેલવેના ઘણા કોચ અને કોઈક જગ્યાએ આખી ટ્રેનને જ સળગાવી દીધી છે, તો ઘણા સ્ટેશનોમાં ટોડફોડ પણ કરી છે. જેના કારણે ભારતીય રેલને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત નુકસાનીના ભયને કારણે રેલવેને ઘણી ટ્રેનો રદ્દ પણ કરવી પડી છે. 

600 જેટલી ટ્રેનો રદ્દ કરવી પડી 
અગ્નિપથ યોજનાના વિરોધને કારણે રેલવેને 600 જેટલી ટ્રેનો રદ્દ કરવી પડી છે. 595 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે જેમ 208 મેલ એક્સપ્રેસ અને 379 પેસન્જર ટ્રેનો સેમ[પૂર્ણ રીતે રદ્દ કરવામાં આવી તો 4 મેલ એક્સપ્રેસ અને 6 પેસન્જર ટ્રેનો આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. ટ્રેનો રદ્દ થવાને કારણે અને રેલ સંપત્તિને નુકસાન થવાને કારણે ઇન્ડિયન રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 

ઇન્ડિયન રેલવેને 1000 કરોડનું નુકસાન
અગ્નિપથ યોજનાના વિરોધમાં  આંદોલનકારીઓએ રેલવેને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. ટ્રેનની બોગી ઉપરાંત રેલ્વે સ્ટેશન વગેરેને પણ તેઓએ ઘણું નુકસાન કર્યું છે. રેલ્વેના એક અધિકારીના જણાવ્યા અનુસાર, વિરોધના 3 દિવસ પછી બિહારમાં જ રેલ્વેને અત્યાર સુધીમાં લગભગ 700 કરોડનું નુકસાન થયું છે. તો દેશના અન્ય ભાગોમાં થઈને રેલવેને કુલ 1000 કરોડ કરતા વધુનું નુકસાન થયું છે. 

આ વિરોધનું સૌથી ઉગ્ર સ્વરૂપ બિહારમાં જ જોવા મળ્યું છે. બિહારમાં પ્રદર્શનકારીઓ દ્વારા અત્યાર સુધીમાં 60 બોગી અને 11 એન્જીન સળગાવી દેવામાં આવ્યા છે. તેમની અંદાજિત કિંમત લગભગ 700 કરોડ રૂપિયા છે. આટલા પૈસામાં બિહારને લગભગ 10 નવી ટ્રેન મળી શકી હોત. વિરોધ અટકતો ન જોઈને, હવે રેલ્વેએ પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને અહીં રાત્રે 8 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી જ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
Embed widget