શોધખોળ કરો

Jammu Kashmir: અરનિયામાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ, બંકરમાં છૂપાયા ગામના લોકો

ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ગોળીબારના કારણે સરહદને અડીને આવેલા ગ્રામજનોને નજીકમાં બનેલા બંકરોમાં આશરો લેવો પડ્યો હતો.       

Jammu Kashmir Firing Pakistan: પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગ કર્યું છે. ગુરુવારે મોડી સાંજે (26 ઓક્ટોબર 2023), પાકિસ્તાની રેન્જર્સે BSFને નિશાન બનાવીને ભારે ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ગોળીબારના કારણે સરહદને અડીને આવેલા ગ્રામજનોને નજીકમાં બનેલા બંકરોમાં આશરો લેવો પડ્યો હતો.       

આ ફાયરિંગ ગુરુવાર રાતથી ચાલુ છે. અરનિયા સેક્ટરના ગ્રામજનોએ કહ્યું હતું, મોડી રાતથી આ ફાયરિંગ ચાલુ છે, અમારા ગામથી સરહદ દોઢ કિલોમીટર દૂર છે, 2-3 વર્ષ પછી આવું થઈ રહ્યું છે, આખા ગામે બંકરમાં આશરો લીધો છે. શું થવાનું છે તેની કોઈને ખબર નથી.                            

અરનિયા સેક્ટરમાં ગ્રામજનોએ શું કહ્યું?

અરનિયા સેક્ટરમાં રહેતી એક મહિલાએ કહ્યું હતું, 'ગઈ રાત્રે 8 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. દરેક જગ્યાએ ભારે ગોળીબાર થયો હતો. આ લગભગ 4-5 વર્ષ પછી થયું જ્યારે તેમની તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર છે. તેમણે કહ્યું હતું કે  અમારા ગામમાં લગ્ન થઈ રહ્યા હતા, બધા ત્યાં ગયા હતા, જ્યારે ફાયરિંગ શરૂ થયું ત્યારે અમે લોકોને કહ્યું કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે, અત્યારે બધા પોતપોતાના ઘરમાં છૂપાઈ ગયા છે.

આ ફાયરિંગ વચ્ચે BSFએ કહ્યું કે, અમે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ. પાકિસ્તાન દ્વારા આ અચાનક ફાયરિંગ શા માટે કરવામાં આવી રહ્યું છે તેની માહિતી મળી શકી નથી. શું આ ગોળીબારમાં કોઈ ગ્રામજનોને જાનહાનિ થઈ છે?તેમણે કહ્યું કે, અમે અત્યારે તેના વિશે માહિતી આપી શકીશું નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget