શોધખોળ કરો

પુલવામા હુમલો: કયા જાણીતા બિઝનેસમેને કહ્યું કે, સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ખતમ કરવી જોઈએ

નવી દિલ્હી: જાણીતા ઉદ્યોગપતિ અને જેએસડબલ્યૂ ગ્રુપના ચેરમેન સજ્જન જિંદલને પુલવામા આતંકી હુમલા પર ભારે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકારે સંસદ સત્ર બોલાવીને 370 કલમને ખતમ કરી દેવી જોઈએ. તેમણે આરપારની કાર્યવાહી પર જોર આપતા કહ્યું હતું કે, સરકાર જમ્મૂ અને કાશ્મીરને વિષેશ અધિકાર આપતી કલમ 370ને ખતમ કરવાની પહેલ કરે ત્યાર બાદ જુઓ કઈ પાર્ટી તેનું સમર્થન કરે છે અને કંઈ નથી કરતી. પુલવામા હુમલો: કયા જાણીતા બિઝનેસમેને કહ્યું કે, સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ખતમ કરવી જોઈએ સજ્જન જિંદલે કહ્યું હતું કે, આતંકવાદીઓને સબક શિખવાડવાનો આ જ સમય છે. આપણે આ સમસ્યાને હમેશાં માટે ખતમ કરવાની જરૂર છે. આપણાં દેશમાં કોઈએ પણ આ કાયર હુમલાનો સપોર્ટ કરવો જોઈએ નહીં.પુલવામા હુમલો: કયા જાણીતા બિઝનેસમેને કહ્યું કે, સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ખતમ કરવી જોઈએ પુલવામા હુમલો: કયા જાણીતા બિઝનેસમેને કહ્યું કે, સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ખતમ કરવી જોઈએ કોઈપણ આપણી ઉપર હુમલો કરે તો આપણે નિર્ણાયક રીતે કોઈપણ પગલું ઉઠાવી શકીએ છીએ. પુલવામામાં જ્યારે સેનાનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે જેઈએમના ફિદાયીન હુમલાખોરે વિસ્ફોટથી ભરેલી કારથી સીઆરપીએફની બસને ટક્કર મારી હતી. જેમાં 40 સૈનિકો શહીદ થયા હતાં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget