શોધખોળ કરો

યેદુરપ્પા વિરુદ્ધ કૉંગ્રેસ કાલે દેશભરમાં ઉજવશે ‘લોકતંત્ર બચાવો દિવસ’

નવી દિલ્હી: કર્ણાટકમાં રાજ્યપાલ દ્વારા બહુમતથી દૂર ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપવા અને યેદુરપ્પાને મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા બાદ કૉંગ્રેસ વધુ આક્રમક બની ગઈ છે અને તેના વિરુદ્ધ જોરદાર પ્રદર્શન શરૂ કરી દીધું છે અને શુક્રવારે પણ દેશવ્યાપી પ્રદર્શન કરવા જઈ રહી છે. કૉંગ્રેસ ગોવા, મેઘાલય અને મણિપુરમાં વિરોધ પ્રદર્શન કરશે, ત્યાં રાજસ્થાનમાં આજે સચિન પાયલટે આ મામલે પ્રદર્શન કર્યું. મણિપુર અને મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના રાજ્યપાલો પાસે મુલાકાત માટે સમય માંગ્યો છે. કર્ણાટકની રાજનીતિમાં ઝડપી વધી રહેલા નાટકીય ઘટનાક્રમ બાદ કૉંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો છે કે યેદુરપ્પા માત્ર એક દિવસના મુખ્યમંત્રી સાબિત થશે કારણ કે તેણે રાજ્યપાલ સામે માત્ર 104 ધારાસભ્યના સમર્થનના નામ પર સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જ્યારે બહુમત માટે 112 ધારાસભ્યની જરૂર છે. બીજેપી 8 બેઠકથી દૂર છે, તેથી તે માત્ર એક જ દિવસમાં મુખ્યમંત્રી રહેશે. સુરજેવાલાએ કહ્યું કે કર્ણાટકના રાજ્યપાલે મોદી માટે લોકતંત્ર અને સંવિધાનની હત્યા કરી છે. શુક્રાવારે કૉંગ્રેસ દેશભરમાં ‘લોકતંત્ર બચાઓ દિવસ’તરીકે ધરણા-પ્રદર્શન કરી તેના માધ્યમથી નેરન્દ્ર મોદી અને અમિત શાહની સત્તાની હવસ અને પ્રજાતંત્ર વિરુદ્ધ સંવિધાની માન્યતાઓને નકારવાના નેતા પ્રયાસોનો પ્રર્દાફાશ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કૉંગ્રેસ અને જેડીએસ પાસે બહુમત હતી, છતાં પણ ભાજપને આમંત્રણ આપવું પ્રજાતંત્રને નીચે પાડવું અને તેની હત્યા કરવા સમાન છે. સુરજેવાલાએ માંગ કરી છે કે, જો સૌથી મોટી પાર્ટીને પહેલા આમંત્રણ આપવામાં આવે તો ગોવા, બિહાર અને મેઘાલયમાં પણ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે નિમંત્રિત કરવું જોઈતું હતું. આ રાજ્યમાં પણ અન્ય પાર્ટીઓને સરકાર બનાવવા આમંત્રણ આપવું જોઈતું હતું. તેને બહુમત સાબિત કરવા કહેવું જોઈતું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Radhika Anant Mehendi Ceremony: અનંત - રાધિકાની મહેંદી સેરેમનીમાં પહોંચ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Radhika Anant Mehendi Ceremony: અનંત - રાધિકાની મહેંદી સેરેમનીમાં પહોંચ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
Embed widget