શોધખોળ કરો

Khel Ratna Award 2021: નીરજ ચોપરા અને ક્રિકેટર મીતાલી રાજ સહિત 11 દિગ્ગજ ‘ખેલ રત્ન’ એવોર્ડ માટે નોમિનેટ

આ લિસ્ટમાં બોક્સ લવલીના બોરગોહેન, હોકી ખેલાડી પી શ્રીજેશ અને મહિલા ક્રિકેટર મિતાલી રાજનું નામ પણ સામેલ છે.

નવી દિલ્હીઃ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચનારા ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા અને આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનારા પહેલવાન રવિ દહિયા સહિત રમતજગતના 11 દિગ્ગજોને ‘ખેલ રત્ન’ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં બોક્સ લવલીના બોરગોહેન, હોકી ખેલાડી પી શ્રીજેશ અને મહિલા ક્રિકેટર મિતાલી રાજનું નામ પણ સામેલ છે.


ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મહિલા બોક્સર લવલીના બોરગોહેન, અનુભવી હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ અને મહિલા ટેસ્ટ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલીના નામની ભલામણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે કરવામાં આવી છે.

દિગ્ગજ સુનીલ છેત્રી આ સન્માન માટે પસંદ થયેલ દેશના પ્રથમ ફૂટબોલર બની ગયા છે. પેરાલિમ્પિકમાં શૂટિંગમા ગોલ્ડ મેડલ જીતનારા અવનિ લેખરા અને મનીષ નરવાલ, ભાલા ફેંક ખેલાડી સુમિત અંતિલ અને બેડમિન્ટન ખેલાડીઓ પ્રમોદ ભગત, કૃષ્ણા નાગરને પણ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

સમિતિએ અર્જુન એવોર્ડ માટે 35 ખેલાડીઓની પસંદગી કરી છે. ક્રિકેટ શિખર ધવન, પેરાટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ, પેટા બેડમિન્ટન ખેલાડી સુહાસ યથિરાજ અને ઉંચી કૂદના નિષાદ કુમાર અર્જુન પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવેલા ખેલાડીઓમાં સામેલ છે.  

ખેલ રત્ન એવોર્ડ માટેની ભલામણ કરવામાં આવેલા 11 ખેલાડીઓનું લિસ્ટ

 

નીરજ ચોપરા (એથલેટિક્સ)

રવિ દહિયા (કુસ્તી)

પીઆર શ્રીજેશ (હોકી)

લવલીના બોરગોહેન (બોક્સિંગ)


સુનીલ છેત્રી (ફૂટબોલ)

મિતાલી રાજ (ક્રિકેટર)

પ્રમોદ ભગત (બેડમિન્ટન)

સુમિત અંતિલ (ભાલા ફેંક)

અવનિ લેખારા (શૂટિંગ)

કૃષ્ણા નગર (બેડમિન્ટન)

એમ નરવાલ (શૂટિંગ)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget