શોધખોળ કરો

કોવિડ-19ની સ્વદેશી પેપર સ્ટ્રીપ ટેસ્ટ કિટનું નામ ‘ફેલુદા’ કોના પરથી રાખવામાં આવ્યું ? કેવી રીતે કરશે કામ

ડીજીસીઆઈ દ્વારા ટાટા સીઆરઆઈએસપીઆર કોવિડ-19 તપાસ કિટ ફેલુદાને મંજૂરી આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા થોડા દિવસોથી સતત 90 હજારથી વધારે કોવિડ-19 કેસો નોંધાઈ રહ્યા છે. જેનું એક કારણ દેશમાં કોરોના ટેસ્ટનું નોંધપાત્ર રીતે વધેલું પ્રમાણ છે. અત્યાર સુધી ટેસ્ટના રિપોર્ટ માટે લાંબી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે થોડા જ કલાકમાં રિપોર્ટ મળી જશે. સ્વદેશી કોવિડ 19 ટેસ્ટ કિટ વિકસિત કરવામાં આવી છે. જેનું નામ ફેલુદા રાખવામાં આવ્યું છે. જેના દ્વારા સચોટ રીતે કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ કરી શકાય છે. ડીજીસીઆઈ દ્વારા ટાટા સીઆરઆઈએસપીઆર કોવિડ-19 તપાસ કિટ ફેલુદાને મંજૂરી આપવામાં આવી છે. ટાટા ગ્રુપે આ કિટને કલસ્ટર્ડ રેગ્યુલરલી ઈંટરસ્પેસ્ડ શોર્ટ પેલિનડ્રોમિક રિપીટ્સ કોરોના વાયરસ ટેસ્ટ (CRISPR Corona Test)ને સીએસઆઈઆર-ઈન્સ્ટીટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઈંટિગ્રેટિવ બાયોલોજી (CSIR-IGIB) સાથે મળીને તૈયાર કરી છે. ડીજીસીઆઈ દ્વારા પણ આને મંજૂરી આપવામાં આવી છે. આ નવી કિટનું નામ ફેલુદા રાખવામાં આવ્યું છે. જે જાણીતા લેખક અને ફિલ્મ ડાયરેક્ટર સત્યજીત રેની કલ્પનિક બંગાળી જાસૂસી નોવેલના એક કેરેકટર ફેલુ દા પરથી પ્રેરિત છે. આ કિટથી માત્ર બે કલાકમાં જ કોવિડ-19ની ખબર પડી જશે. કોવિડ-19ની સ્વદેશી પેપર સ્ટ્રીપ ટેસ્ટ કિટનું નામ ‘ફેલુદા’ કોના પરથી રાખવામાં આવ્યું ? કેવી રીતે કરશે કામ ટાટા ગ્રુપનું કહેવું છે કે, સીઆરઆઈએસપીઆર કોરોના ટેસ્ટ સૌથી વધારે વિશ્વનીય માનવામાં આવતા RT-PCR ટેસ્ટની જેમ સચોટ પરિણામ આપશે. આ પ્રક્રિયામાં સમય ઓછો લાગશે અને કિંમત પણ વધારે નથી. ફેલુદાને લઈ કહેવામાં આવી રહ્યું છે કે તે 96 ટકા સુધી સચોટ પરિણામ આપે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, આ બિલકુલ પ્રેગ્નેંસી ટેસ્ટ જેવું છે. જો કોરોનાવાયરસ પકડાશે તો કાગળની સ્ટ્રિપનો રંગ બદલાઈ જશે.
આ ટેસ્ટમાં SARS-CoV-2 વાયરસના જેનોમિક સીકવંસની ખબર મેળવવા માટે સ્વદેશી સીઆરઆઈએસપીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ભવિષ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ બીજી મહામારીના ટેસ્ટમાં પણ કરી શકાશે. કંપની અનુસાર ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્ટ સીએએસ-9 પ્રોટીનનો ઉપયોગ કરનારું વિશ્વનું આ પ્રથમ પરીક્ષણ છે. જે સફળતાપૂર્વક કોવિજ-19 મહામારી ફેલાવતાં વાયરસની ઓળખ કરી લે છે. રૂપાણી સરકારના 3700 કરોડના રાહત પેકેજનો લાભ ખેડૂતો કઈ રીતે લઈ શકશે ? સહાયની રકમ સીધા ખાતામાં જમા થશે કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Embed widget