શોધખોળ કરો

કઈ કઈ બીમારીમાં ન ખાવી જઈએ લીચી, જાણો શું થાય છે આડઅસર

લીચીમાં પાણીનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. તેમાં વિટામિન સી, પોટેશિયમ અને નેચરલ સુગર પણ હોય છે. લીચી ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને શરીરમાં ઠંડક મળે છે. લીચી એક સારું એન્ટીઓક્સિડન્ટ પણ છે. તેમાં રહેલું વિટામિન સી આપણા શરીરમાં આયર્ન એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

લીચીમાં પાણીનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. તેમાં વિટામિન સી, પોટેશિયમ અને નેચરલ સુગર પણ હોય છે. લીચી ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને શરીરમાં ઠંડક મળે છે. લીચી એક સારું એન્ટીઓક્સિડન્ટ પણ છે. તેમાં રહેલું વિટામિન સી આપણા શરીરમાં આયર્ન એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.  આ ઉપરાંત તેમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, વિટામિન એ અને બી કૉમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, આયર્ન જેવા મિનરલ્સ હોય છે, જે તેને ગુણકારી બનાવે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિમાં લીચી ન ખાવાનું સલાહભર્યુ છે.

એલર્જીઃ જો તમને કે તમારા પરિવારમાં કોઈને એલર્જી હોય તો લીચી ન ખાવી જોઈએ. કારણકે લીચી એલર્જીને ભયાનક રૂપ આપી શકે છે. તેથી લીચી ખાતા પહેલા એક વખત ડોક્ટર સાથે ચર્ચા કરી લેવી જોઈએ.

ડાયાબિટીસના દર્દી પણ દૂર રહેઃ લીચી એક ગરમ ફળ છે. જો તમને ડાયાબિટીસ હોય કે શુગર લેવલ ઓછું રહેતું હોય તો લીચી ખાવાથી બચવું જોઈએ. તે શુગર લેવલને ઘટાડી દે છે.

સર્જરી કરાવી હોય તો ન ખાવઃ  લીચી આપણા શરીરમાં બ્લડ પ્રેશર અને શુગર લેવલને ઘટાડે છે. તેથી સર્જરી બાદ તે ખાવાથી બચવું જોઈ. નહીંતર શુગર લેવલ બેલેન્સ કરવું મુશ્કેલ થઈ જાય છે.

અનેક બીમારીથી પીડાતા લોકો રહે દૂરઃ જો તમે મલ્ટીપલ સ્કેલેરોસિસ, લ્યૂપસ કે અન્ય બીમારીથી પીડાતા હોવ તો લીચી ખાવાથી બચવું જોઈએ. કારણકે તે ઈમ્યૂન સિસ્ટમને વધારે એક્ટિવ બનાવે છે અને તેનાથી બીમારીના લક્ષણ વધી જાય છે.

ગર્ભવતી મહિલા ડોક્ટરની સલાહ લેઃ લીચી ગરમ ફળ હોવાથી ગર્ભવતી મહિલાઓઓ ડોક્ટરને પૂછીને જ લીચી ખાવી જોઈએ. નહીંતર મા અને બાળક બંનેને નુકસાન પહોંચી શકે છે.

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયંટથી પ્રથમ મોત થતાં લોકોમાં ફફડાટ, જાણો વિગત

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget