શોધખોળ કરો

કોલકત્તા હાઇકોર્ટમાં કરાઇ અરજી, કહ્યુ- યમરાજને નિર્દેશ આપો, સજા પૂરી કરવા માટે મૃત દોષિતોને પાછા મોકલે

આ વર્ષે માર્ચમાં બંન્નેએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કોર્ટે એક વચગાળાનો આદેશ આપીને બંન્નેની સજા પર રોક લગાવી દીધી હતી.

કોલકત્તાઃ બોલિવૂડ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ના કાનજી ભાઇ તમને યાદ જ હશે જેમણે ભૂકંપમાં બરબાર પોતાની દુકાનના  ક્લેમ હાંસલ કરવા માટે ભગવાન પર કેસ કરી દીધો હતો. આવી જ કાંઇક ઘટના કોલક્તામાં જોવા મળી છે. પાંચ વર્ષની જેલની સજા પામેલા મૃત આરોપીઓના પરિવારે કોર્ટમાં કહ્યું કે, તે યમરાજને નિર્દેશ આપે કે તે દોષિતોને સજા પુરી કરવા માટે યમલોકમાંથી ધરતી પર પાછા મોકલે. એટલું જ નહી અરજીકર્તાએ કહ્યું કે, જો યમરાજ એવું નહી કરે તો તેમના વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે. કેસ વર્ષ 1984નો છે. ગરૂલિયાના રહેવાસી સમર ચૌધરી અને તેના બે દીકરા ઇશ્વર અને પ્રદીપની કોઇ સાથે મારપીટ થઇ ગઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું. ઘટનાને લઇન અલીપુરના એડિશનલ સેશન જજે ત્રણેયને 9 ફેબ્રુઆરી 1987ના રોજ પાંચ-પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ વર્ષે માર્ચમાં બંન્નેએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કોર્ટે એક વચગાળાનો આદેશ આપીને બંન્નેની સજા પર રોક લગાવી દીધી હતી. આ અગાઉ સુનાવણી શરૂ થાય તે અગાઉ ત્રણમાંથી બે આરોપીઓ સમર અને પ્રદીપનું મોત થઇ ગયુ હતું. એટલું જ નહી 22 જૂન 2006ના રોજ આરોપી પક્ષના વકીલની હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક થઇ ગઇ હતી. એવામાં વકીલ વિના આરોપીઓનો પરિવાર કોર્ટને એ  જણાવ્યુ નહી કે મામલાના બે આરોપી હવે આ દુનિયામાં નથી. બાદમાં કોર્ટને આરોપીઓ માટે એમિક્સ ક્યૂરી નિમણૂક કરી દીધી હતી અને મામલામાં નિર્ણય સંભળાવતા 16 જૂન 2016ના રોજ અરજીકર્તાની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ અરજીકર્તાએ કોર્ટના આરોપીઓના મોતની વાત નહી બતાવવા પર માફીનામા આપવાની સાથે વર્ષ 2016માં તેમના આદેશની યાદ અપાવી હતી. મૃતક સમીરના દીકરા અને પ્રદીપની વિધવા રેનૂએ અરજીમાં કહ્યું કે, હાઇકોર્ટ યમરાજને નિર્દેશ આપે છે કે તે બંન્ને આરોપીઓને પૃથ્વી પર પાછા મોકલે જેથી બંન્ને કોર્ટ દ્ધારા અપાયેલી સજા પુરી કરે. તેમણે આગળ કહ્યુ કે, જો યમરાજ એવું નહી કરે તો તેમના વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."

વિડિઓઝ

Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Embed widget